hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: રાજ્ય સરકાર શેરી ગરબાને આપી શકે છે છૂટ, 15 ઑક્ટોબર બાદ નિર્ણય જાહેર કરશે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > રાજ્ય સરકાર શેરી ગરબાને આપી શકે છે છૂટ, 15 ઑક્ટોબર બાદ નિર્ણય જાહેર કરશે
revoinews

રાજ્ય સરકાર શેરી ગરબાને આપી શકે છે છૂટ, 15 ઑક્ટોબર બાદ નિર્ણય જાહેર કરશે

sanket
Last updated: October 5, 2020 1:52 pm
sanket
Published: October 5, 2020
Share
SHARE
  • ગુજરાતના ખેલૈયાઓ માટે આવી શકે છે સારા સમાચાર
  • રાજ્ય સરકાર શેરી ગરબાના આયોજનની આપી શકે છે છૂટ
  • રાજ્ય સરકાર 15 ઑક્ટોબર બાદ નિર્ણય જાહેર કરશે

અમદાવાદ:  નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોના સંક્રમણને લીધે રાજ્ય સરકારે આ વખતે વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજનને રદ્દ કરવાનો પ્રજાલક્ષી નિર્ણય લીધો હતો. જો કે હવે રાજ્ય સરકારે અચાનક જ યુ-ટર્ન લીધો છે. રાજ્ય સરકાર શેરી ગરબાને છૂટ આપે તેવી શક્યતા છે. અનલોક-5ની ગાઇડલાઇન અનુસાર સરકાર શેરી ગરબાને છૂટછાટ આપવા મુદ્દે વિચારણા કરી રહી છે.

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્ છે અને પ્રતિદીન રાજ્યમાં 1300 થી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે ડૉક્ટરોએ પણ સરકારને ગરબાનું આયોજન ના કરવાનું સૂચન કર્યું છે. રાજ્ય સરકાર ખુદ હવે ગરબાના આયોજન અંગે અસમંજસમાં મૂકાઇ છે. રાજ્યના મોટા ગરબા આયોજકો પણ આ વર્ષે ગરબાનું આયોજન ના કરવા માટે મક્કમ છે.

અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ વાત કહી ચૂક્યાં છે કે, નવરાત્રિમાં ગરબાના મોટા આયોજનને મંજૂરી નહી મળે. આજે અચાનક જ સરકારે જાણે યુ-ટર્ન લીધો હોય તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સૂર બદલાયા હતાં. તેમણે કહ્યું કે, 200 જણાં સાથે ગરબા રમી શકે તે રીતે મંજૂરી મળી શકે છે. શેરી ગરબાને લઇને સરકાર વિચારણા કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અનલોક-5ની પ્રક્રિયા બાદ માર્ગદર્શિકા મુજબ ધાર્મિક પ્રસંગ, સામાજીક પ્રસંગ ઉપરાંત રાજકીય મેળાવડા માટે પણ છૂટછાટ આપવામાં આવી છે ત્યારે આ જ માર્ગદર્શિકાના આધારે રાજ્ય સરકાર કોરોનાના સંક્રમણ વચ્ચે શેરી ગરબા કેવી રીતે યોજાઇ શકે તે અંગે વિચારણા કરી રહી છે. સરકાર 15 ઑક્ટોબર બાદ શેર ગરબા અંગે કોઇ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે.

(સંકેત)

You Might Also Like

Self-Correction Feature Added in CoWIN Platform
અરુણાચલ પ્રદેશમાં ચીન બોર્ડર પાસે વાયુસેનાનું AN-32 એરક્રાફ્ટ ગાયબ, 13 લોકો છે સવાર
અમેરીકા પણ ભારતના માર્ગે – ટિકટોક અને વીચેટ પર લગાવ્યો પ્રતિબંધ
UNGAમાં કલમ-370 પર ચર્ચાનો એજન્ડા નથી, આતંક પર થઈ શકે છે વાત: વિદેશ મંત્રાલય
Terror Network in J&K Busted, Six Held
TAGGED:ahmedabadGujarat newsNavratri 202Navratri festival 2020Regional news
Share This Article
Facebook Email Print
Popular News
राजनीतिराष्ट्रीयहिन्दी

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

August 8, 2026

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

Share Market Today: गिरावट के साथ खुला शेयर बाजार, सेंसेक्स 267 अंक टूटा, निफ्टी 24,600 के नीचे

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

JPSC-JSSC Protest: 14वें दिन भी जारी छात्रों का आंदोलन, भूख हड़ताल पर अड़े अभ्यर्थी; पेपर लीक जांच की मांग तेज

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?