1. Home
  2. Tag "370"

SCએ રોબર્ટ વાડ્રાના સગાં તહસીન પૂનાવાલાની કાશ્મીર મામલે અરજી ફગાવી, કર્યો સવાલ-તમે કોણ છો, શું કરો છો?

કાશ્મીર મામલે તહસીન પૂનાવાલાની અરજી નામંજૂર સુપ્રીમ કોર્ટે પૂનાવાલાની અરજીને ફગાવી પૂનાવાલા રોબર્ટ વાડ્રાના સગાં સુપ્રીમ કોર્ટે આજે જમ્મુ-કાશ્મીરમાં દૂરસંચાર અડચણો વિરુદ્ધ રોબર્ટ વાડ્રાના સગાં તહસીન પૂનાવાલાની અલગ અરજી પર વિચારણા કરવાનો સાફ ઈન્કાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ ટીપ્પણી કરતા કહ્યુ છે કે તે શું કરે છે? તે કઈ પૃષ્ઠભૂમિના છે? જમ્મુ-કાશ્મીરની […]

ઈલ્તિજાને મળી શ્રીનગર જવાની મંજૂરી, માતા મહબૂબા મુફ્તિ સાથે કરશે મુલાકાત

મહબૂબા મુફ્તિ સાથે મુલાકાતની તેમની પુત્રી ઈલ્તિજાને મંજૂરી ઈલ્તિજાને શ્રીનગર જવા માટે સુપ્રીમ કોર્ટે આપી છે મંજૂરી કલમ-370ના અસરહીન થયા બાદથી નજરકેદ છે મહબૂબા મુફ્તિ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિની પુત્રી ઈલ્તિજાને શ્રીનગર જવાની મંજૂરી આવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈલ્તિજાની અરજી પર સુનાવણી કરતા કહ્યું છે કે તે પોતાની માતા મહબૂબા મુફ્તિ સાથે […]

કલમ-370 અસરહીન કરાયા બાદ સૌથી પહેલા જગમોહનને શા માટે મળ્યા ભાજપ અધ્યક્ષ અમિત શાહ?

ભાજપે કલમ-370ને જમ્મુ-કાશ્મીરમાં અસરહીન કર્યા બાદ શરૂ કર્યું સંપર્ક અભિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને જે. પી. નડ્ડા મળ્યા પૂર્વ રાજ્યપાલ જગમોહનને જમ્મુ-કાશ્મીરમાં બે વખત રાજ્યપાલ તરીકે રહી કામગીરી કરી ચુક્યા છે જગમોહન ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા મંગળવારે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ જગમોહન મલ્હોત્રાને મળવા નવી દિલ્હી ખાતેના ચાણક્યપુરી […]

શ્રીલંકામાં દેશહિતની વાત આવી તો એક થઈ ગયા ભાજપ-કોંગ્રેસના સાંસદો, જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનને ‘તમાચો’

યુનિસેફની બેઠકમાં પાકિસ્તાનની કાશ્મીર મુદ્દો ઉઠાવવાની કોશિશ ભારતીય ડેલિગેશને પાકિસ્તાનની કોશિશ બનાવી નિષ્ફળ શ્રીલંકામાં ભાજપ-કોંગ્રેસના સાંસદોનો પાકિસ્તાનને સણસણતો જવાબ નવી દિલ્હી : ભારતીય સાંસદોના એક ડેલિગેશને યુનિસેફના સંમેલનમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દાને ઉઠાવવાની કોશિશને મંગળવારે નિષ્ફળ બનાવી દીધી હતી. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ અને ભાજપના સાંસદ સંજય જયસ્વાલે શ્રીલંકામાં આયોજીત યુનિસેફ સંમેલનમાં પાકિસ્તાની ડેલિગેશનની આવી […]

એક તરફ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ, બીજી તરફ પાકિસ્તાન દ્વારા મેંઢરમાં શસ્ત્રવિરામ ભંગ

પુંછના મેંઢર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ પાકિસ્તાન દ્વારા મેંઢર સેક્ટરમાં મોર્ટાર શેલિંગ ભારતીય સેના દ્વારા આકરી વળતી કાર્યવાહી પાકિસ્તાને ફરીથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પુંછના મેંઢર સેક્ટરમાં ફાયરિંગ થઈ રહ્યું છે. પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ દરમિયાન કરાયેલા ફાયરિંગમાં મોર્ટાર શેલિંગ પણ કરવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનની નાપાક હરકતને આકરો જવાબ આપવામાં […]

નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં તખ્તાપલટની શક્યતા : ડૉ. સુબ્રમણ્યમ સ્વામી

પાકિસ્તાન સંદર્ભે ડૉ. સુબ્રમણ્યમ સ્વામીનો દાવો નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં તખ્તાપલટની શક્યતા ઈમરાનથી આઈએસઆઈ અને પાકિસ્તાની સેના નાખુશ જમ્મુ-કાશ્મીર પર ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયને કારણે પાકિસ્તાનમાં ખળભળાટ છે. પાકિસ્તાન પોતાના ઘરઆંગણાના મોરચાઓ પર ઘેરાઈ રહ્યું છે. પાકિસ્તાન ભારતને લઈને પ્રતિબંધ લગાવી રહ્યું છે, પરંતુ તેમા નુકસાન તેનું જ થઈ રહ્યું છે. હવે પાકિસ્તાનમાં મચેલી હલચલની […]

કલમ-370ને હટાવવી ગણાવી પીએમ મોદીની ભૂલ, ઈમરાને ભારતને આપી પરમાણુ હુમલાની ધમકી

નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કાશ્મીર મામલા પર સોમવારે પોતાના રાષ્ટ્રને સંબોધિત કર્યું છે. ઈમરાન ખાને કહ્યુ છે કે અનુચ્છેદ-370ને હટાવીને મોદીએ મોટી ભૂલ કરી દીધી છે. તેનાથી કાશ્મીરના લોકોને આઝાદ થવાનો વધુ મોકો મળી ગયો છે. આ મામલાને અમે દુનિયાની સામે ઉઠાવી દીધો છે. આ મામલો હવે દુનિયાની સામે આવી ગયો છે. જે […]

370ના મામલે સરકારના નિર્ણયનું સમર્થન નહીં કરવા બદલ AIATFના ચેરમેન મનિંદરજીત બિટ્ટાએ TOIના પત્રકારની કાઢી ઝાટકણી

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદડ-370ને અસરહીન કરવાના નિર્ણયને મોટાભાગના કોંગ્રેસી નેતાઓએ ખોટું ગણાવતા તેના પર પોતાની અસંમતિ વ્યક્ત કરી છે. ત્યારે અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચા- એઆઈએટીએફના અધ્યક્ષ અને ભારતીય યૂથ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ મનિંદરજીતસિંહ બિટ્ટાએ પોતાના ફેસબુક હોમપેજ પર એક વીડિયો શેયર કરતા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકારને ઠપકો આપ્યો છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન […]

6 ઈસ્લામિક દેશોએ પીએમ મોદીને આપ્યું સર્વોચ્ચ સમ્માન, મુસ્લિમ દેશોએ પણ પાકિસ્તાનને નકાર્યું

પીએમ મોદી તાજેતરમા ગલ્ફ દેશોની મુલાકાતે હતા. અહીં તેમને યુએઈ અને બહરીન જેવા ઈસ્લામિક દેશો સાથે ભારતના કૂટનીતિક સંબંધોને આગળ વધાર્યા છે. આ દેશોની સાથે ભારતના સંબંધોને મજબૂત કરવાના મામલાને તમે એવી રીતે સમજી શકો છો કે બંને દેશો દ્વારા ભારતના પીએમને તેમના દેશોના સર્વોચ્ચ સમ્માનથી નવાજવામાં આવ્યા છે. એક તરફ જ્યાં વડાપ્રદાન મોદીને શનિવારે […]

“પાકિસ્તાન પ્રેમ” દેખાડનારી ભારત વિરોધી લાગણી ધરાવતી લેખિકા અરુંધતિ રૉયની સોશયલ મીડિયા પર ઝાટકણી

લેખિકા અરુંધતિ રોય મોટાભાગે પોતાના વિવાદીત અને ભારત વિરોધી નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. અરુંધતિ રોય ફરીથી પોતાના એક નિવેદનને કારણે સોશયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. અરુંધતિ રોયે પોતાના તાજેતરના એક નિવેદનમાં દાવો કર્યો છે કે પાકિસ્તાની સરકારે ક્યારેય પોતાના દેશની જનતાની વિરુદ્ધ સેનાનો ઉપયોગ કર્યો નથી. પરંતુ ભારત કાશ્મીરમાં આમ કરી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code