hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં તખ્તાપલટની શક્યતા : ડૉ. સુબ્રમણ્યમ સ્વામી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં તખ્તાપલટની શક્યતા : ડૉ. સુબ્રમણ્યમ સ્વામી
revoinews

નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં તખ્તાપલટની શક્યતા : ડૉ. સુબ્રમણ્યમ સ્વામી

Revoi
Last updated: August 28, 2019 12:47 pm
Revoi
Published: August 28, 2019
Share
SHARE
  • પાકિસ્તાન સંદર્ભે ડૉ. સુબ્રમણ્યમ સ્વામીનો દાવો
  • નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં તખ્તાપલટની શક્યતા
  • ઈમરાનથી આઈએસઆઈ અને પાકિસ્તાની સેના નાખુશ

જમ્મુ-કાશ્મીર પર ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયને કારણે પાકિસ્તાનમાં ખળભળાટ છે. પાકિસ્તાન પોતાના ઘરઆંગણાના મોરચાઓ પર ઘેરાઈ રહ્યું છે. પાકિસ્તાન ભારતને લઈને પ્રતિબંધ લગાવી રહ્યું છે, પરંતુ તેમા નુકસાન તેનું જ થઈ રહ્યું છે. હવે પાકિસ્તાનમાં મચેલી હલચલની વચ્ચે રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોટો અંદેશો વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે નવેમ્બર સુધી પાકિસ્તાનમાં તખ્તાપલટ થવાની શક્યતા છે અને ફરી એકવાર પાકિસ્તાનમાં લશ્કરી શાસન સ્થપાવાની શક્યતા છે.

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટમાં લખ્યું છે કે વિદેશમાં બેઠેલા મારા મિત્રો જણાવી રહ્યા છે કે પાકિસ્તાની સેના અને આઈએસઆઈના સંબંધ ઈમરાન ખાન સાથે સંપૂર્ણપણે કપાયેલા છે. નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં સૈન્ય તખ્તાપલટ કરે તેવી શક્યતા છે. આનાથી ભારતે કોઈ મતલબ નથી, કારણ કે આપણા લક્ષ્ય સંપૂર્ણપણે સ્પષ્ટ છે.

મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને તાજેતરમાં પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાના કાર્યકાળને આગામી ત્રણ વર્ષ માટે વધારી દીધો હતો. ત્યારથી પાકિસ્તાનમાં સાની શક્તિને લઈને સવાલ ઉભા થવા લાગ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને નબળી બનાવવાનો જ્યારથી ભારત સરકારે નિર્ણય કર્યો છે, ત્યારથી પાકિસ્તાનનું ધ્યાન ભટકી ગયું છે. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનથી લઈને ત્યાંના પ્રધાન, વિપક્ષી નેતા દરેક ભારતની ટીકા કરી રહ્યા છે અને મોદીને કોસી રહ્યા છે. ઈમરાન ખાન તો દર બીજા દિવસે યુદ્ધની ધમકી આપતા ફરી રહ્યા છે.

બીજી તરફ ઈમરાન ખાનને ખુદ પોતાના દેશના વિપક્ષોના ટોણા ખાવા પડી રહ્યા છે. મંગળવારે જ બિલાવલ ભુટ્ટોએ ઈમરાન ખાન પર શાબ્દિક હુમલો કરતા કહ્યુ હતુ કે પહેલા પાકિસ્તાનની નીતિ શ્રીનગર પર કબજો કરવાની હતી. પરંતુ આ સરકારના કારણે હવે પાકિસ્તાને વિચારવું પડી રહ્યું છે કે મુઝફ્ફરાબાદ કેવી રીતે બચાવે.

આના પહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિના રબ્બાની ખારે પણ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની નીતિઓને ત્યાંની સંસદમાં વખોડી હતી અને તેમની સમજ પર સવાલ ઉભા કરવામાં આવ્યા હતા.

You Might Also Like

Global Indians: In 2021, an Indian-British may become PM in London!
Shipping Traffic through Suez Canal Resumes
Covid-19: Delta variant may ‘take hold of Europe’, warns WHO
દરેક વિધાનસભાની બેઠક પર ભાજપાને જનતાનો જબરદસ્ત જનપ્રતિસાદ- પ્રદેશ કન્વીનર પ્રશાંત વાળા
Last rites of Ahmed Patel: Rahul Gandhi and many political leaders remained present
TAGGED:370bajwageneral qamar javed bajwapakistan
Share This Article
Facebook Email Print
Popular News
महाराष्ट्रदेश-विदेशबॉलीवुडमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

August 8, 2026

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?