hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: પુણ્યતિથિના દિવસે દાદા ફિરોઝ ગાંધીને કેમ ભૂલી જાય છે રાહુલ-પ્રિયંકા?, તેમના કારણે મળી છે ‘ગાંધી’ અટક
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > પુણ્યતિથિના દિવસે દાદા ફિરોઝ ગાંધીને કેમ ભૂલી જાય છે રાહુલ-પ્રિયંકા?, તેમના કારણે મળી છે ‘ગાંધી’ અટક
revoinews

પુણ્યતિથિના દિવસે દાદા ફિરોઝ ગાંધીને કેમ ભૂલી જાય છે રાહુલ-પ્રિયંકા?, તેમના કારણે મળી છે ‘ગાંધી’ અટક

Revoi
Last updated: September 9, 2019 3:28 pm
Revoi
Published: September 9, 2019
Share
SHARE
  • 8 સપ્ટેમ્બરે ફિરોઝ ગાંધીની પુણ્યતિથિ ગઈ
  • ફિરોઝ ગાંધી રાહુલ-પ્રિયંકા ગાંધીના દાદા છે
  • ફિરોઝના કારણે ગાંધી અટક રાહુલ-પ્રિયંકાને મળી છે

જે મહાનુભાવના કારણે આજે કોંગ્રેસના શીર્ષસ્થ પરિવાર પોતાની સરનેમમાં ગાંધી લગાવે છે, તે વ્યક્તિને તેમના જન્મદિવસ અને પુણ્યતિથિ પર તેમનો પરિવાર જ યાદ કરતો નથી અથવા તો કરવા માંગતો નથી. વાત છે ફિરોઝ ગાંધીની, જેમના કારણે ઈન્દિરાએ પોતાની સરનેમ નહેરુના સ્થાને ગાંધી કરી હતી. ફિરોઝ ઈન્દિરા ગાંધીના પતિ હતા. ફિરોઝ ગાંધી સોનિયા ગાંધીના સસરા હતા અને રાહુલ ગાંધીના દાદા હતા. પરંતુ આઠમી સપ્ટેમ્બરે ફિરોઝ ને તેમની પુણ્યતિથિ પર તેમના પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીએ યાદ કર્યા નહીં.

ત્યાં સુધી કે જે કોંગ્રેસ પાર્ટીના ફિરોઝ ગાંધી સાંસદ હતા, તે પાર્ટીએ પણ તેમને યાદ કર્યા નથી. જો તમે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના ટ્વિટર એકાઉન્ટને ફંફોસો, તો જોવા મળશે કે બંનેમાંથી કોઈએ પણ પોતાના દાદાને યાદ કરવાની જહેમત ઉઠાવી નથી. જો કોંગ્રેસનો શીર્ષસ્થ પરિવાર સત્તા પર આવી શક્યો છે, તો તેમા ગાંધી સરનેમનું પણ ઘણું મોટું યોગદાન હતું. પરંતુ આ વ્યક્તિને ભુલાવી દેવામાં આવ્યા છે, કે જેના કારણે ઈન્દિરા, રાજીવ, સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી તરીકે પોતાને ઓળખાવી શકે છે.

ફિરોઝ ગાંધી ભ્રષ્ટાચારની વિરુદ્ધ અભિયાન ચાલનારા અગ્રણી નેતાઓમાંથી એક હતા. નહેરુ કાળ દરમિયાન પણ તેમણે વિભિન્ન ગોટાળાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. એલઆઈસી કંપનીમાં થયેલા ગોટાળાની વિરુદ્ધ ફિરોઝ ગાંધી દ્વારા અવાજ ઉઠાવવાને કારણે તત્કાલિન નાણાં પ્રધાન ટીટી કૃષ્ણામાચારીને રાજીનામું આપવું પડયું હતું. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જો વિદેશમાં રજાઓ ગાળવા ગયા હોય નહીં, તો તેઓ ટ્વિટર પર ઘણાં સક્રિય રહે છે, પરંતુ દાદા ફિરોઝ ગાંધીને યાદ કરવા માટે તેમની પાસે બિલકુલ સમય હોય તેવું લાગતું નથી.

https://twitter.com/gunjakapoor/status/1170939039869886464?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1170939039869886464&ref_url=https%3A%2F%2Fhindi.opindia.com%2Freports%2Fsonia-rahul-priyanka-did-not-remember-feroze-gandhi-on-his-birthday-and-death-anniversary%2F

પ્રિયંકા ગાંધીએ ફિરોઝ ગાંધીની પુણ્યતિથિના દિવસે મોદી સરકારના વિરોધમાં એક કવિતા શેયર કરી, ઈકોનોમી પર ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ પોતાના જ દાદાને તેમણે યાદ કર્યા નહીં. એવું નથી કે કોંગ્રેસના શીર્ષસ્થ પરિવાર પોતાના ખાનગી કાર્યક્રમોની પ્રાઈવસીને લને કંઈક વધારે જ સતર્ક રહે છે. રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી દર વખતે ઈન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ અને રાજીવ ગાંધીને યાદ કરે છે. આ ત્રણેય દિવંગત મહાનુભાવોના જન્મદિવસ અને પુણ્યતિથિ પર તેમની સમાધિ પર જાય છે.

અને ફિરોઝ ગાંધીની સમાધિ? ત્યાં કોઈ જતું નથી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના દાદા ફિરોઝ ગાંધીનું સમાધિ સ્થળ ઈન્દિરા ગાંધીના શક્તિસ્થળ જેટલું હાઈપ્રોફાઈલ નથી અને રાજીવ ગાંધીના સમાધિ સ્થળ વીર ભૂમિ જેટલું ભવ્ય પણ નથી. કોંગ્રેસના શીર્ષસ્થ પરિવારના ભાષણોમાં ફિરોઝ ગાંધીનો ઉલ્લેખ સુદ્ધાં હોતો નથી.

ફિરોઝ ગાંધીનું સમાધિ સ્થળ લખનૌ-અલ્હાબાદ હાઈવે પર એક ખૂણામાં ધૂળ ખાઈ રહ્યું છે. સોનિયા ગાંધી 2001 બાદ અહીં આવ્યા નથી. રાહુલ ગાંધી છેલ્લે 2011માં અને પ્રિયંકા ગાંધી 2009માં અહીં આવ્યા હતા.

You Might Also Like

આયુર્વેદ દિવસ: પીએમ મોદી આજે રાષ્ટ્રને બે આયુર્વેદિક સંસ્થાઓ સમર્પિત કરશે
Adani Green Energy to acquire 50 MW Solar Asset from SkyPower Global
ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર, તાપીના ડોલવણમાં 11 ઈંચ વરસાદ
7 arrested over forced conversion of Hindu sisters in Pak!
FDI: Despite pandemic, India attracted USD 58.37 bn in April-Nov 2020.
TAGGED:firoz gandhiRahul Gandhisonia gandhi
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयधर्म-संस्कृतिहिन्दी

अमरनाथ यात्रा अनिश्चितकाल के लिए स्थगित:बालटाल एवं पहलगाम मार्गों पर ट्रैक क्षतिग्रस्त

August 10, 2026

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

Weather Alert : MP-UP समेत 5 राज्यों में आंधी-तूफान और बिजली गिरने का अलर्ट, IMD ने जारी की चेतावनी

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

Trump Iran Compensation: ट्रंप ने ईरान से मांगा मुआवजा, कहा- मिडिल ईस्ट में मौत और नुकसान की भरपाई करे तेहरान

Share Market Today: कमजोर शुरुआत के साथ खुला शेयर बाजार, सेंसेक्स 250 अंक टूटा; निफ्टी 24,550 के नीचे

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

Parliament Monsoon Session : राम मंदिर चढ़ावे के मुद्दे पर विपक्ष की चर्चा की मांग, राम गोपाल यादव बोले- सरकार बहस से बच रही

Jharkhand Exam Scam: JPSC-JSSC भर्ती परीक्षा घोटाले में ED की एंट्री, 40 करोड़ के वित्तीय नेटवर्क की जांच

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?