hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: વિચાર વલોણું: સેવાની સોનોગ્રાફી એટલે પ્રેરણાનું ઝરણું
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > વિચાર વલોણું: સેવાની સોનોગ્રાફી એટલે પ્રેરણાનું ઝરણું
revoinews

વિચાર વલોણું: સેવાની સોનોગ્રાફી એટલે પ્રેરણાનું ઝરણું

Vinayak Barot
Last updated: November 12, 2020 5:14 pm
Vinayak Barot
Published: November 12, 2020
Share
SHARE

 – દધીચિ એ. ઠાકર

ડૉ. મફતલાલ પટેલ – એક બહુઆયામી વ્યક્તિત્વ ધરાવે છે. શિક્ષણ,લેખન,પત્રકારત્વ અને સમાજસેવા આ મુખ્ય ચાર વિભાગોમાં તેમનું પ્રદાન અનેરું રહ્યું છે. બાળપણથી જ ગાંધીરંગે રંગાયેલા મફતભાઈના જીવનમાં વૈષ્ણવજનના દર્શન થાય છે. આશરે 70 થી પણ વધારે પુસ્તકોનું લેખન- સંપાદન તેમણે કર્યું છે પણ એક એવું પુસ્તક આંખ સામે તરી આવ્યું કે જેમાં તેમના જીવનના હૃદયસ્પર્શી પ્રસંગો છે – ‘ સેવાની સોનોગ્રાફી.’
મુખપૃષ્ઠ ઉપરની તસવીર મફતભાઈના સાર્વજનિક સન્માન સમારોહની છે. ધંધુકા પાસેના હરિપુરા ગામના ‘ગાંધી’ તરીકેની ઉપમા ગ્રામજનોએ તેમને આપી ત્યારે આ પાધ દ્વારા સન્માન કરાયું હતું. આ પુસ્તક ‘સેવાની સોનોગ્રાફી’નો મૂળ વિચાર લેખિકા ડૉ. અનિલાબહેન પટેલની હાજરીમાં એકભાઈ મુ.મફતભાઈને મળવા માટે આવ્યા હતા અને તેમણે બીજે દિવસે સવારે મળવા આવવા કહ્યું. બીજે દિવસે સવારે પેલા ભાઈ સમયસર આવી ગયા અને મફતભાઈને જે તે પ્રશ્નની રજૂઆત કરી, પછી તેઓ રાજી થયા કે સાહેબ, મારું કામ કરી આપશે. આ પ્રશ્નોના નિરાકરણ ટાણે મફતભાઈ એક જ વાક્ય બોલે કે, ‘આ બિચારો ક્યાં જાય ?’

આમ, આ ઘટનાઓ જોતાં લેખિકાને આવા રસપ્રદ અને સત્યઘટનાઓના પ્રસંગો આલેખવાનું મન થયું.
‘મારે પણ કહેવું છે’ શીર્ષક અંતર્ગત પોતાની વાતમાં તેઓ નોંધે છે કે, ‘ જિંદગી દુઃખ કે દુઃખોથી નહીં પણ દુઃખોના ડુંગરોથી ભરેલી છે. એ વાસ્તવિકતા સમજાઈ. માનવતાના કર્યો કરવાથી આંતરિક બળ વધે છે, એ મફતદાદાના જીવનમાંથી જાણવા મળ્યું. ‘ (પૃ – vii) જાણીતા લેખક અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના પૂર્વ કુલપતિ ડૉ.બળવંત જાની પોતાની પ્રાસ્તાવિક વાતમાં નોંધે છે કે – ‘ આસ્વાદ્ય બની રહેવું એટલું જ આ લેખિકાનું લક્ષ્ય જણાતું નથી. સાંપ્રત સમયે શિક્ષણમાં જેનો ખાસ અભાવ છે તે ગુણ સમર્પણતા અહીં આલેખાયેલ તમામ પ્રસંગમાંથી દ્રવે છે. એટલે આ પ્રસંગોની વિષયસામગ્રી અર્થપૂર્ણ છે.’

વ્યક્તિત્વની સાદગી, શિક્ષણ પરત્વેની સમર્પણ ભાવના અને સેવાભાવ જેવા શિક્ષક, રાજકારણીના વ્યક્તિત્વને કેવી ઉંચાઈ આપે તેનું ઉદાહરણ પણ આ પ્રસંગો છે. 100 જેટલાં સત્યપ્રસંગોને શીર્ષકબધ્ધ આલેખવાનો ડૉ. અનિલાબહેનનો હેતુ આ સેવાસાધકની સાધના થકી અન્યોને પ્રેરણા અને ઉત્સાહ મળે તે જ છે.

સામાન્ય માણસને સમજાય તેવી સરળ શૈલીમાં અને લાઘવકળાથી સંપન્ન આ પ્રસંગો વાચકોને નવી દિશા અને માર્ગ પૂરો પાડશે તેની પૂરેપૂરી ખાતરી છે. જાહેરજીવનમાં જનારા નવયુવાનો, સમાજસેવકો અને વાચકો માટે પણ આ પુસ્તક પ્રેરણાનું ઝરણું બની રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ડૉ. મફતભાઈના નિઃસ્વાર્થી અને સરળજીવનની ઝાંખી વાચકને આ પ્રસંગો વાંચતા થશે જ !!

(પુસ્તકનું નામ – સેવાની સોનોગ્રાફી
લેખક – ડૉ. અનિલા પટેલ
મૂલ્ય : ₹ 290/-
પ્રથમ આવૃત્તિ : 2012 ; પૃષ્ઠ – 240
પ્રાપ્તિ સ્થાન : – રન્નાદે પ્રકાશન, 58/2,બીજો માળ, જૈન દેરાસર સામે, ગાંધીરોડ, અમદાવાદ – 380001)

You Might Also Like

Roving Periscope: Despite unpopularity, Xitler’s China on war path!
India Contributes USD 300,000 to UN Women
Daughters, like sons have equal rights to parental property: SC
ભારે સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રા શરૂ, તીર્થયાત્રીઓનો પહેલો જત્થો બેસ કેમ્પ જવા થયો રવાના
Covid-19: Punjab government extends restrictions till April 10
Share This Article
Facebook Email Print
Popular News
अंतरराष्ट्रीयहिन्दी

Trump Iran Compensation: ट्रंप ने ईरान से मांगा मुआवजा, कहा- मिडिल ईस्ट में मौत और नुकसान की भरपाई करे तेहरान

August 11, 2026

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

Weather Alert : MP-UP समेत 5 राज्यों में आंधी-तूफान और बिजली गिरने का अलर्ट, IMD ने जारी की चेतावनी

देश विरोधी तत्वों ने स्लोवेनिया में भारतीय दूतावास को क्षतिग्रस्त किया, भारत ने की काररवाई की मांग

Jharkhand Exam Scam: JPSC-JSSC भर्ती परीक्षा घोटाले में ED की एंट्री, 40 करोड़ के वित्तीय नेटवर्क की जांच

JPSC protests : भूख हड़ताल पर बैठे JLKM नेता देवेंद्र महतो अस्पताल में भर्ती, ब्लड शुगर लेवल गिरा

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?