hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: આતંકીઓને ખબર છે કે જો બોમ્બ બ્લાસ્ટ કર્યો તો મોદી પાતાળમાંથી પણ શોધીને ખતમ કરશે: નાસિકમાં PM
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > આતંકીઓને ખબર છે કે જો બોમ્બ બ્લાસ્ટ કર્યો તો મોદી પાતાળમાંથી પણ શોધીને ખતમ કરશે: નાસિકમાં PM
revoinews

આતંકીઓને ખબર છે કે જો બોમ્બ બ્લાસ્ટ કર્યો તો મોદી પાતાળમાંથી પણ શોધીને ખતમ કરશે: નાસિકમાં PM

Revoi
Last updated: April 22, 2019 6:43 pm
Revoi
Published: April 22, 2019
Share
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મહારાષ્ટ્રના નાસિકમાં ચૂંટણીરેલીને સંબોધિત કરી. મોદીએ કહ્યું કે હવે કોઇપણ ભારત સામે આંખ ઊંચી કરીને જોતા પહેલા 100 વાર વિચારે છે. આપણે આતંકીઓની ફેક્ટરીમાં ઘૂસીને તેમને ખતમ કરી દીધા. હવે આતંક ફક્ત જમ્મુ-કાશ્મીરમાં જ રહ્યો છે. આતંકીઓને ખબર છે કે જો બોમ્બ ધમાકો કર્યો તો મોદી પાતાળમાંથી પણ બહાર કાઢીને ખતમ કરી દેશે.

તેમણે કહ્યું, “દેશમાં એક એવી જમાત પણ છે, જે એક દિવસ સરકાર બનાવે છે અને બીજા દિવસે પાડી નાખે છે. હું જ્યારે 2014માં પહેલીવાર ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે તેમણે મને કહ્યું હતું કે વિદેશનીતિ કેવી રીતે સંભાળશો? ત્યારે મેં કહ્યું હતું કે અમે દુનિયા સાથે ન તો આંખો નીચી કરીને વાત કરીશું અને ન આંખ ઉઠાવીને વાત કરીશું. અમે તો આંખમાં આંખ મેળવીને વાત કરીશું.”

મોદીએ કહ્યું, “ઇસ્ટરના દિવસે જ્યારે શ્રીલંકામાં લોકો શાંતિનો સંદેશ આપી રહ્યા હતા, ત્યારે નર રાક્ષસોએ આવીને ખૂની ખેલ રમ્યો. મારી સરકાર પહેલા ભારતમાં પણ ઘણી જગ્યાઓએ બોમ્બ ધમાકા થતા હતા અને ત્યારે અહીંયા કોંગ્રેસ અને એનસીપીની સરકાર હતી. તેઓ ધમાકા પછી ફક્ત શ્રદ્ધાંજલિ સભાઓ કરતા હતા. ત્યારે સરકાર રડતી હતી કે પાકિસ્તાન અમારા દેશમાં આવીને આવું કરે છે, તેવું કરે છે. હવે તમારા આ ચોકીદારે કોંગ્રેસ-એનસીપીનો આ ડર ખતમ કરી દીધો.”

મોદીએ કહ્યું, “હું તમને કોંગ્રેસની એક ચાલાકી પણ જણાવી દઉં. વચેટિયાઓને ફાયદો કરાવવા માટે પાકની કિંમતો સાથે તેઓ રમત કરતા હતા. કોંગ્રેસ સરકારે વચેટિયાઓને હંમેશાં બચાવ્યા છે. અમારી સરકારે વચેટિયાઓને પકડવાનું કામ કર્યું છે. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં નદીઓને લઈને પણ જૂઠ્ઠાણું ફેલાવી રહી છે. ”

મોદીએ કહ્યું, “આદિવાસી બાળકોના ભાણતર માટે એકલવ્ય મોડલ સ્કૂલ ખોલવામાં આવી રહી છે. આદિવાસી હસ્તશિલ્પ કલાના પ્રચાર-પ્રસાર માટે ઓનલાઈન માધ્યમનો વિકાસ કરવામાં આવ્યો. અન્નદાતા ખેડૂત માટે બિયારણથી લઈને બજાર સુધીનું મજબૂત માળખું તૈયાર કરવામાં આવ્યું છે. અનેક ખેડૂત પરિવારના ખાતાઓમાં મદદની રકમ અને યોજનાઓની રકમ આવી પણ ચૂકી છે. ફરીથી મોદી સરકાર આવવા પર મહારાષ્ટ્રમાં પાંચ એકરની જમીનના નિયમો હટાવી દેવામાં આવશે. ડુંગળીના ટ્રાન્સપોર્ટેશનમાં થતા ખર્ચાને પણ ઓછો કરવામાં આવશે.”

You Might Also Like

પશ્ચિમ બંગાળના વોટ ગણિતના મમતા બેનર્જી છે પરેશાન, અત્યારે છે હાઇ એલર્ટ મોડ પર
કાજુનું દરરોજ સેવન કરવાથી થશે આ ફાયદા, બીમારીઓ રહેશે હંમેશા દુર
તેલંગણામાં કુદરતનો પ્રકોપ – વરસાદથી તબાહીના દ્રશ્યો સર્જાયા- 11 લોકોના મોત
સુપ્રીમ કોર્ટે ECના નિર્ણયમાં દખલ કરવાની પાડી ના, 19 મે પછી જ રીલીઝ થશે મોદીની બાયોપિક
Goa Government Claims “Logistic Issues” as Patients Keep Dying Gasping for Breath
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयहिन्दी

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

August 7, 2026

दिल्ली-एनसीआर में झमाझम बारिश से मौसम हुआ सुहाना, IMD ने जारी किया येलो अलर्ट; जानें अगले 5 दिनों का हाल

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

थाईलैंड : 9वीं कक्षा के छात्र ने पहले दादा-दादी की हत्या की, फिर स्कूल पहुंचकर 5 शिक्षकों को उतारा मौत के घाट

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?