hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: પીએમ મોદી FAO ની 75મી વર્ષગાંઠ પર 75 રુપિયાના સિક્કાનું કરશે અનાવરણ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > પીએમ મોદી FAO ની 75મી વર્ષગાંઠ પર 75 રુપિયાના સિક્કાનું કરશે અનાવરણ
revoinews

પીએમ મોદી FAO ની 75મી વર્ષગાંઠ પર 75 રુપિયાના સિક્કાનું કરશે અનાવરણ

Vinayak Barot
Last updated: October 14, 2020 3:57 pm
Vinayak Barot
Published: October 14, 2020
Share
SHARE
  • શુક્રવારના FAOની 75મી વર્ષગાઠ
  •  પીએમ મોદી 75 રુપિયાના સિક્કાનું કરશે અનાવરણ
  • કૃષિ સંબધિત બાબતો પર અપાશે ખાસ ધ્યાન
  • ખેતીની અનેત જાતોને રાષ્ટ્રને કરશે સમર્પિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયૂક્ત રાષ્ટ્રના ખાધ અને કૃષિ સંગઠનની આવનારી 75મી વર્ષગાઠ નિમિત્તે 16 ઓક્ટોબરને શુક્રવારના રોજ 75 રુપિયાનો સિક્કો જારી રકશે, આ પહેલા પીએમ મોદીએ રાજમાતા સિંધિયાની 100મી જન્મ જયંતિ પર પીએમ મોદીએ રુપિયા 100 ના સુક્કાનું પણ અનાવરણ કર્યું હતું.

આ પ્રસંગે બોયો ખેતીની જાતોને દેશને સમર્પિત કરશે પીએમ મોદી

બુધવારના રોજ વડા પ્રધાન કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે કે, એફએઓની 75મી વર્ષગાઠ પર પીએમ મોદી 75 રુપિયાના સિક્કાનું અનાવરણ કરશે તેની સાથે સાથે તાજેતરમાં દેશમાં વિકસિત આઠ  પાકની 17 બાયો-ખેતીની જાતોને રાષ્ટ્રને સમર્પિત કરશે.

કૂપોષણને નાબૂદ કરવાનું લક્ષ્ય

પીએમઓ તરફથી જારી કરેલા બયાનમાં કહેવામાં આવ્યું છે, આ કાર્યક્રમ સરકાર તરફથી ખાસ કૃષિ અને પોષણ ક્ષેત્ર આપવામાં આવેલી ઉચ્ચ પ્રાથમિકતાને સમર્પિત કરવામાં આવશે,આ સાથે જ ભૂખ, અલ્પ પોષણ અને કૂપોષણને નાબુદ કરવા માટેના ખાસ સંકલ્પના લક્ષ્યને ધ્યાનમાં રખાશે .

આ કાર્યક્રમમાં દેશભરમાંથી લોકો જોડાશે

આ સમગ્ર કાર્યક્રમમાં દેશભરમાંથી આંગણવાડી, કૃષિ વિજ્ઞાન અને ઓર્ગેનિક અને બાગાયત અભિયાનો સાથે જોડાયેલા લોકો સામેલ થશે, આ પ્રસંગે ખાસ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

એફએઓ યસું છે અને તે શું કામગીરી કરે છે-જાણો

  • લોકોને પર્યાપ્ત માત્રામાં સારી ગુણવત્તા વાળું ભોજન પ્રાપ્ત કરાવવું
  • નિયમિત રીતે આ ભોજન પ્રાપ્ત કરવાનું કાર્ય
  • લોકો આ ભઓજન થકી સ્વસ્થ અને સક્રીય રહે
  • પોષણનું સ્તર ઊંચુ કરવાનું કાર્ય
  • ગ્રામીણ લોકોનું જીવન શ્રેષેઠ બનાવવું
  • આ સાથે વિશ્વ અર્થ વ્યવસ્થાની વૃધ્ધિમાં પોતાનું યોગદાન આપવું
  • એફઓઓ સાથે દેશનો ખાસ સંબધ અને આતિહાસ છે
  • વર્ષ 1956 થી 1967 દરમિયાન ભારતીય અધિકારી વિનય રંજને એડમિનિસ્ટ્રેટિવ તરીકે કાર્યરત રહ્યા
  • તેમના આ કાર્યકાળ દરમિયાન જ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની સ્થાપના કરવામાં આવી

WFPએ વર્ષ 2020 નો નોબલ શાંતિ પુરસ્કાર જીત્યો છે.વૈશ્વિક સ્તરે ભૂખ અને ખોરાકની સુરક્ષા સામે લડવાના પ્રયત્નો માટે સંયુક્ત રાષ્ટ્રના આ કાર્યક્રમને આ સન્માન આપવાની તાજેતરમાં જ ઘોષણા કરવામાં આવી છે.

સાહીન-

You Might Also Like

પાકિસ્તાનની ખાલિસ્તાન ગેમ, હવે શીખોને ભડકાવવાનો કારસો
સંવિધાન: લોકપ્રતિનિધિત્વ ધારો – જાણો અને જાગો
Roving Periscope: After Pak, Myanmar may now become China’s colony
કેન્દ્ર સરકારે વાલ્વવાળા એન-95 માસ્કને લઇને જાહેર કરી આ ચેતવણી
ભારતમાતા મંદિરના સંસ્થાપક નિવર્તમાન શંકરાચાર્ય મહામંડલેશ્વર સ્વામી સત્યમિત્રાનંદ ગિરી થયા બ્રહ્મલીન
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयदेश-विदेशमहत्वपूर्ण कहानियांहिन्दी

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

August 8, 2026

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

Dindori Rain: भारी बारिश से डिंडोरी में हाहाकार, नर्मदा का जलस्तर बढ़ा; दो पुल डूबे, स्कूल बंद

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?