hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ટૂંક સમયમાં ડુંગળીના ભાવમાં થોડી રાહત મળી શકે છે – 15 હજાર ટન ડુંગળીની થઈ શકે છે આયાત
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ટૂંક સમયમાં ડુંગળીના ભાવમાં થોડી રાહત મળી શકે છે – 15 હજાર ટન ડુંગળીની થઈ શકે છે આયાત
revoinews

ટૂંક સમયમાં ડુંગળીના ભાવમાં થોડી રાહત મળી શકે છે – 15 હજાર ટન ડુંગળીની થઈ શકે છે આયાત

Vinayak Barot
Last updated: November 6, 2020 3:58 pm
Vinayak Barot
Published: November 6, 2020
Share
SHARE
  • ડુંગળીથી પરેશાન લોકો માટે સારા સમાચાર
  • ડુંગળીના ભાવમાં મળી શકે છે થોડી રાહત
  • 15000 ટન આયાત કરેલી ડુંગળીની આપૂર્તિ માટે આદેશ જારી

દિલ્લી: મોંઘા ભાવની ડુંગળીથી પરેશાન લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં ડુંગળીના ભાવમાં થોડી રાહત મળી શકે છે. સહકારી સંસ્થા નાફેડે શુક્રવારે 15000 ટન આયાત કરેલી ડુંગળીની આપૂર્તિ માટે આદેશ જારી કર્યા છે અને આ સંબંધમાં બોલી લગાવનારાઓને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. નાફેડે કહ્યું કે, આનાથી ઘરેલું બજારમાં ઉપલબ્ધતા વધશે અને કિમતો કાબુમાં રહેશે. નાફેડે આગળ કહ્યું કે આયાત કરેલી ડુંગળી બંદરગાહ શહેરમાંથી વહેંચવામાં આવશે. તેથી ઝડપી આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારોને પૂછવામાં આવ્યું છે કે, તેમને કેટલી માત્રામાં ડુંગળી જોઈએ છે. નાફેડની આયાતી ડુંગળીની અતિરિક આપૂર્તિ માટે નિયમિત ટેન્ડર જારી કરવાની યોજના બનાવી છે.

એક સત્તાવાર નિવેદન મુજબ, ગુરુવારે નાફેડને તુતીકોરીન અને મુંબઇમાં આપૂર્તિ માટે જારી ટેન્ડરો માટે સારો પ્રતિસાદ મળ્યો હતો. ગઈકાલે નાફેડે સફળ બોલી લાગવાનારાઓને અંતિમ રૂપ આપ્યું, જેથી બજારમાં સમય પર આપૂર્તિ થઇ શકે.

ડુંગળીની ગુણવત્તા અને કદ પર મુક્યો ભાર

નાફેડે કહ્યું કે, આ વખતે તેણે ડુંગળીની ગુણવત્તા અને કદ પર વિશેષ ભાર મૂક્યો છે. જે ભારતીય ગ્રાહકોની પસંદગી સાથે મેળ ખાય છે. ભારતમાં સામાન્ય રીતે મધ્યમ કદની ડુંગળી પસંદ કરવામાં આવે છે. જ્યારે વિદેશી ડુંગળીનું કદ 80 મીમી સુધી મોટું હોય છે. ગયા વર્ષે, એમએમટીસીએ તુર્કી અને ઇજિપ્તમાંથી સીધા પીળા,ગુલાબી અને લાલ ડુંગળીની આયાત કરી હતી,જ્યારે આ વર્ષે ટૂંકા સમયમાં સારી ગુણવત્તાની ડુંગળીની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે ખાનગી આયાતકારોને આપૂર્તિ કરવાની ઓફર કરવામાં આવી છે

ડુંગળીના ભાવમાં થઇ રહ્યો છે ઘટાડો

નાફેડે કહ્યું કે આ દરમિયાન ડુંગળીના જથ્થાબંધ અને છૂટક ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી રવીના જુના સ્ટોક અને ખરીફના નવા સ્ટોક આવવાથી ડુંગળીના ભાવ નિયંત્રણમાં છે. નાફેડે આશા વ્યક્ત કરી હતી કે, સરકારની નીતિ હસ્તક્ષેપ અને બફર, આયાત અને નવા આગમન આપૂર્તિમાં વેગ આપશે અને ડુંગળી બજાર ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. મંડી ભાવ મુજબ દેશના કેટલાક ભાગોમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂપિયા 80-100 સુધી છે.

_Devanshi

You Might Also Like

એર ઈન્ડિયાને એક વર્ષમાં 8 હજાર 400 કરોડનો ફટકોઃ-એર ઈન્ડિયાનું દેવુ 58 હજાર કરોડ રુપિયા
પાકિસ્તાન તૈયાર કરી રહ્યું છે તાલિબાનોની મદદથી નવો “કાશ્મીર પ્લાન”
Modi’s Photo Removed from Vaccine Certificates in Poll-Bound States
Roving Periscope: With billions at stake, IOC ignores pandemic, ready for Tokyo Olympics
નાણાં મંત્રાલયમાં પત્રકારોના પ્રવેશ પર લાગ્યો પ્રતિબંધ? ‘ખાસ ગેંગ’ના જૂઠ્ઠાણાંની ખુલી પોલ
Share This Article
Facebook Email Print
Popular News
महाराष्ट्रrevoinewsमहत्वपूर्ण कहानियांराजनीतिराज्यराष्ट्रीयहिन्दी

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

August 7, 2026

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

Share Market Today: गिरावट के साथ खुला शेयर बाजार, सेंसेक्स 267 अंक टूटा, निफ्टी 24,600 के नीचे

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?