Homerevoinewsસોમવારે આઝમ પર થશે નિર્ણય, માફી નહીં માંગે તો સ્પીકર લેશે એક્શન

સોમવારે આઝમ પર થશે નિર્ણય, માફી નહીં માંગે તો સ્પીકર લેશે એક્શન

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમખાનની વિવાદીત ટીપ્પણીને લઈને શુક્રવારે સ્પીકર ઓમ બિરલાની સાથે વિપક્ષના નેતાઓની બેઠક યોજાઈ છે.

બેઠકમાં સ્પીકર અને વિપક્ષના નેતાઓ એ નિર્ણય પર પહોંચ્યા છે કે પીઠાસિન મહિલા સાંસદ રામદેવી વિરુદ્ધ ટીપ્પણી બદલ આઝમ ખાન માફી માંગે. જો તેઓ માફી નહીં માંગે, તો સ્પીકર સોમવારે આઝમખાનની વિરુદ્ધ કાર્યવાહી સંદર્ભે નિર્ણય કરશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments