hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર એ ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર એ ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી
revoinews

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર એ ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી

Vinayak Barot
Last updated: October 29, 2020 4:11 pm
Vinayak Barot
Published: October 29, 2020
Share
SHARE
  • ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર
  • રાજ્યની કથળેલી પરિસ્થિતિ વિશે આપી માહિતી
  • લોકશાહી સંસ્થાઓની સ્થિતિ અને કાનુન વ્યવસ્થાના મુદ્દા પર કરી ચર્ચા

દિલ્લી: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર ત્રણ દિવસ માટે દિલ્હીની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે એક કલાકથી વધુ સમય માટે બેઠક યોજી હતી અને તેઓએ રાજ્યની કથળેલી પરિસ્થિતિ વિશે જાણકારી આપી હતી.

બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, તે એ નહીં જણાવી શકે કે તેઓએ ગૃહમંત્રીની સાથે શું વાત કરી, પરંતુ તેમણેએ જરૂર કહ્યું કે, ગૃહમંત્રી સાથેની મુલાકાત દરમિયાન તેમણે લોકશાહી સંસ્થાઓની સ્થિતિ અને કાનુન વ્યવસ્થાના મુદ્દા પર ચર્ચા કરી હતી.

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા યથાવત

રાજ્યપાલે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં તેમના એક વર્ષના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં લોકતંત્ર સતત નબળું પડ્યું છે. પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા સતત વધી રહી છે. તેમણે કહ્યું કે, આજે લોકતંત્રને બચાવવું એ તેમની સામે સૌથી મોટો પડકાર બની ગયો છે

રાજ્યપાલે કહ્યું કે, તેમણે લોકતંત્રની રક્ષા માટે શપથ લીધા છે. સાથે જ તેમણે મીડિયાને અપીલ કરતા કહ્યું કે, લોકતંત્રની રક્ષાના સંદેશને આગળ વધારવા આવે. રાજ્યની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, હાઈકોર્ટના આદેશ બાદ પણ 16 દિવસ સુધી અંતિમ સંસ્કાર પણ ન હતા કરવા દીધા,એક રાજ્ય આ કેવી રીતે કરી શકે છે.

આજે લોકતંત્ર બચાવવું એ એક મોટો પડકાર

રાજ્યપાલે વધુમાં કહ્યું કે, તેઓ લોકતંત્રને બચાવવા સત્તામાં રહેલા તમામને અપીલ કરવા માગે છે. તેમણે કહ્યું કે, કાઉન્સિલર મનીષ શુક્લાની સલામતી અંગે તેમણે ડીજીપીને એક પત્ર લખ્યો હતો, જેનો જવાબ તેમને બે લાઇનમાં મળ્યો. તેમણે કહ્યું કે, પત્ર લખ્યા પછી પણ કંઇ થયું નહીં અને ત્યારબાદ મનીષ શુક્લાની હત્યા કરવામાં આવી, તે લોકતંત્રની હત્યા છે.

24 ઓક્ટોબરે ભાજપના કાઉન્સિલર મનીષ શુક્લાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સના નામ મોહમ્મદ ખુરમ અને ગુલાબ શેખ છે. પોલીસના જણાવ્યા મુજબ બંનેએ અન્ય રાજ્યોના ભાડે રાખેલા શૂટરને બોલાવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

_Devanshi

You Might Also Like

Girls from minorities not safe in Pakistan: USCIRF report
અંબાજીમાં ભાદર્વી પૂર્ણિમાએ ભક્તો માતાજીના દર્શન નહીં કરી શકે
Apprehending He may Raise Kashmir Issue, Sri Lanka Cancels Imran Khan’s Address to Parliament
ચૂંટણીપંચનો પ્રજાલક્ષી નિર્ણય: પેટાચૂંટણીમાં ગુજરાતમાં પ્રથમવાર દિવ્યાંગ-વૃદ્વો ઘરેથી મતદાન કરી શકશે
મોબાઈલ ઓફ કરીને અધવચ્ચે ડ્રાઈવર-ક્લાર્કને ઉતારીને ગાયબ થઈ ગયા ચિદમ્બરમ
TAGGED:west bengal
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयदिल्लीराज्यहिन्दी

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

August 10, 2026

Share Market Today: कमजोर शुरुआत के साथ खुला शेयर बाजार, सेंसेक्स 250 अंक टूटा; निफ्टी 24,550 के नीचे

देश विरोधी तत्वों ने स्लोवेनिया में भारतीय दूतावास को क्षतिग्रस्त किया, भारत ने की काररवाई की मांग

अमित शाह के समर्थन में NDA सांसदों का मार्च, राहुल गांधी से पूछा- झारखंड में छात्रों पर कार्रवाई का जवाब कौन देगा?

UP OTS Scheme 2026: यूपी के 762 नगरीय निकायों में संपत्ति कर पर लागू होगी OTS योजना, 15 अगस्त से मिलेगा लाभ

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

कोलंबिया में भूकंप से 111 लोगों की मौत, सरकार ने घोषित किया राष्ट्रीय आपातकाल

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

Jharkhand Bandh : झारखंड बंद का कई जिलों में असर, सड़क पर उतरे भाजपा कार्यकर्ता; छात्रों पर लाठीचार्ज का विरोध

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?