hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: અમિતાભ બચ્ચન અને કેબીસીના નિર્માતાઓ વિરુદ્ધ FIR નોંધાઈ, હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > અમિતાભ બચ્ચન અને કેબીસીના નિર્માતાઓ વિરુદ્ધ FIR નોંધાઈ, હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
revoinews

અમિતાભ બચ્ચન અને કેબીસીના નિર્માતાઓ વિરુદ્ધ FIR નોંધાઈ, હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

Vinayak Barot
Last updated: November 3, 2020 5:23 pm
Vinayak Barot
Published: November 3, 2020
Share
SHARE
  • અમિતાભ બચ્ચન અને કેબીસી મેકર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
  • હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ એફઆઈઆર દાખલ કરવાની માંગ
  • ભાજપના ધારાસભ્યએ એફઆઈઆરની કરી માંગ

મુંબઈ: મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય અભિમન્યુ પવારે બોલીવુડના બાદશાહ અમિતાભ બચ્ચન અને કૌન બનેગા કરોડપતિના નિર્માતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાની સાથે એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે. પવારે આરોપ લગાવ્યો છે કે’કૌન બનેગા કરોડપતિ’ના એક કાર્યક્રમ દરમિયાન મનુસ્મૃતિ અને ડો.બી.આર આંબેડકર વિશે પૂછેલા પ્રશ્ને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

ભાજપના ધારાસભ્ય પવારે ટવિટ કરીને માહિતી આપી હતી કે, આ શોએ હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને હિન્દુઓમાં નફરત પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. પવારે પોતાના ટ્વિટમાં પોલીસને કરેલી ફરિયાદની બે નકલો પણ જોડી છે.

પવારે મહારાષ્ટ્રની લાતુર પોલીસમાં તેમની ફરિયાદ નોંધાવી છે, જેમાં અમિતાભ બચ્ચન અને સોની એન્ટરટેઈનમેન્ટ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. શુક્રવારે કેબીસીના કરમવીર સ્પેશ્યલમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના પર પવારે વાંધો ઉઠાવ્યો છે અને એફઆઈઆરની માંગ કરી છે.

પવારની ફરિયાદ મુજબ,’કૌન બનેગા કરોડપતિ’માં એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, 25 ડિસેમ્બર 1927ના રોજ બી.આર. આંબેડકર અને તેમના અનુયાયીઓએ ક્યાં શાસ્ત્રોની નકલ સળગાવી હતી. તેમાં જવાબો માટેના વિકલ્પ હતા,વિષ્ણુ પુરાણ,ભગવદ્ ગીતા, ઋગ્વેદ અથવા મનુસ્મૃતિ.

ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, તમામ વિકલ્પો હિન્દુ શાસ્ત્રોના હતા, તેથી તે ઇરાદાપૂર્વકનું કાવતરું હતું. પવારે ફરિયાદમાં લખ્યું કે, જો તેના હેતુઓ સાચા હોત તો, માત્ર હિન્દુ શાસ્ત્રો જ નહીં,પરંતુ અન્ય ધાર્મિક શાસ્ત્રોના નામ પણ જવાબ વિકલ્પોમાં લખવામાં આવ્યાં હોત.

_Devanshi

You Might Also Like

“Third Wave May not Cause Much Concern if Covid-Appropriate Behaviour Maintained:” Arora
Rahul Gandhi promises SC to do – over a complete Apology ‘Chowkidar Chor’ remark!
194 Crocodiles Shifted from a Lake Near Statue of Unity to Facilitate Tourists
Reforms: ‘Agri-tech startup investments double to $500 mn in 2020’
સરદાર સરોવર ડેમમાં પાણીના સ્તરના વધવાને કારણે મધ્યપ્રદેશના 10 હજારની વસ્તીવાળા કસબાના ડૂબવાનો ખતરો
TAGGED:indiaKBC12MUMBAI
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयहिन्दी

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

August 7, 2026

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

थाईलैंड : 9वीं कक्षा के छात्र ने पहले दादा-दादी की हत्या की, फिर स्कूल पहुंचकर 5 शिक्षकों को उतारा मौत के घाट

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

दिल्ली-एनसीआर में झमाझम बारिश से मौसम हुआ सुहाना, IMD ने जारी किया येलो अलर्ट; जानें अगले 5 दिनों का हाल

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?