hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: આતંકવાદીઓની મદદ માટે નવા રસ્તા શોધતું પાકિસ્તાન, ટનલોમાંથી ભારત મોકલવામાં આવે છે ત્રાસવાદી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > આતંકવાદીઓની મદદ માટે નવા રસ્તા શોધતું પાકિસ્તાન, ટનલોમાંથી ભારત મોકલવામાં આવે છે ત્રાસવાદી
revoinews

આતંકવાદીઓની મદદ માટે નવા રસ્તા શોધતું પાકિસ્તાન, ટનલોમાંથી ભારત મોકલવામાં આવે છે ત્રાસવાદી

Vinayak Barot
Last updated: September 14, 2020 12:02 pm
Vinayak Barot
Published: September 14, 2020
Share
SHARE

દિલ્હીઃ ભારતમાં આતંકવાદને નાથવા માટે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ કાશ્મીરમાં પણ આતંકવાદીઓ સામે ભારતીય લશ્કર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતા પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદીઓની ઘુસણખોરી મુશ્કેલ બની છે. બીજી તરફ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિ મારફતે ભારતને બરબાદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન બોર્ડર ઉપર અંડરગ્રાઉન્ડ ટનલ મારફતે આતંકવાદીઓને ભારતમાં ઘુસડવાની પ્રવૃતિ કરતું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ આતંકવાદીઓને ડ્રોન મારફતે શસ્ત્રો પુરા પાડવામાં આવતા હોવાનું પણ જમ્મુ-કાશ્મીરના પોલીસ વડાએ જણાવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંહે જણાવ્યુ હતું કે, કાશ્મીરમાં ઘૂસણખોરી રોકવા માટે અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત એન્ટિ–ટનલિંગ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ બોર્ડરની નીચે ટનલો બનાવવી તે પાકિસ્તાની દુષ્ટ્ર રણનીતિનો ભાગ છે અને તેના દ્રારા તેઓ આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડે છે. તાજેતરમાં જ બોર્ડર સાથે જોડાયેલા ગલાર ગામમાં 170 મીટર લાંબી ટનલ શોધી કાઢવામાં આવી હતી. 28મી ઓગસ્ટે બોર્ડર પર તારની વાડ નજીક બીએસએફની ટીમે 20-25 ફુટ પહોળાઈ ધરાવતી ટનલ મળી હતી. જે પાકિસ્તાનમાંથી ખોદવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભૂતકાળમાં પણ ઘૂસણખોરી કરાવવા માટે ટર્નલનો ઉપયોગ કર્યો હતો. બીએસએફ અને પોલીસ કર્મચારીઓ આ વિસ્તારમાં અન્ય ટર્નલો શોધી કાઢવા માટે તપાસ તેજ બનાવી છે.

You Might Also Like

કચ્છ અને જામનગર બાદ દક્ષિણ ગુજરાતના વલસાડમાં આવ્યો ભૂકંપનો આંચકો
ઓમપ્રકાશ રાજભરની પાર્ટીના 7 ધારાસભ્યો થોડાક દિવસોમાં નવી પાર્ટી બનાવી ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા
Petition against Central Vista Project Dismissed, Construction Activities Allowed
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: 135 ઉમેદવારોએ ભર્યા ફોર્મ, જાણો કોણે કોણે નોંધાવી ઉમેદવારી
નવો રાજકીય કોયડો: કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ? પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે આપી ‘વરિષ્ઠો’ને સલાહ
TAGGED:Gujarati newsindiaInfiltrationpakistanterrorism
Share This Article
Facebook Email Print
Popular News
हिन्दीउत्तरप्रदेशराज्य

UP OTS Scheme 2026: यूपी के 762 नगरीय निकायों में संपत्ति कर पर लागू होगी OTS योजना, 15 अगस्त से मिलेगा लाभ

August 11, 2026

JPSC protests : भूख हड़ताल पर बैठे JLKM नेता देवेंद्र महतो अस्पताल में भर्ती, ब्लड शुगर लेवल गिरा

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

सरकारी स्कूलों की बदहाली पर अभिजीत दिपके का सवाल- 80 साल बाद भी गांवों के बच्चों को बुनियादी सुविधाएं क्यों नहीं?

Jharkhand Exam Scam: JPSC-JSSC भर्ती परीक्षा घोटाले में ED की एंट्री, 40 करोड़ के वित्तीय नेटवर्क की जांच

देश विरोधी तत्वों ने स्लोवेनिया में भारतीय दूतावास को क्षतिग्रस्त किया, भारत ने की काररवाई की मांग

वैश्विक अनिश्चितता के बीच शेयर बाजार लगभग सपाट, सेंसेक्स 43 अंक मजबूत, निफ्टी 13 अंक चढ़ा

Trump Iran Compensation: ट्रंप ने ईरान से मांगा मुआवजा, कहा- मिडिल ईस्ट में मौत और नुकसान की भरपाई करे तेहरान

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

कोलंबिया में भूकंप से 111 लोगों की मौत, सरकार ने घोषित किया राष्ट्रीय आपातकाल

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?