hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ઈદના દિવસે કાશ્મીરમાં આતંકવાદીઓની બર્બરતા, મહિલાની ગોળી મારીને હત્યા, એક યુવક ઘાયલ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ઈદના દિવસે કાશ્મીરમાં આતંકવાદીઓની બર્બરતા, મહિલાની ગોળી મારીને હત્યા, એક યુવક ઘાયલ
revoinews

ઈદના દિવસે કાશ્મીરમાં આતંકવાદીઓની બર્બરતા, મહિલાની ગોળી મારીને હત્યા, એક યુવક ઘાયલ

Revoi
Last updated: June 5, 2019 11:24 am
Revoi
Published: June 5, 2019
Share
SHARE

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ઈદના દિવસે એક મહિલાની ગોળી મારીને હત્યા કરી છે. આ ગોળીબારમાં એક યુવક પણ ઘાયલ હોવાનું જણાવાય રહ્યું છે. હાલ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવે છે. આ ઘટના બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

સૂત્રો મુજબ, કાકાપોરાના નારબલ ગામમાં આતંકવાદીઓએ બુધવારે સવારે નગેના બાનો નામની મહિલાની હત્યા કરી છે. ગોળીબારમાં મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. જ્યારે એક અન્ય નાગરીક મોહમ્મદ સુલ્તાન ઈજાગ્રસ્ત થયો છે. સુલ્તાનની હાલત ગંભીર બનેલી છે.

આ ઘટનાની માહિતી મેળવીને સુરક્ષાદળોની ટુકડી ઘટનાસ્થળ પર પહોંચી ચુકી છે. વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવાય રહ્યું છે. પોલીસે મામલો નોંધ્યો છે. મહત્વપૂર્ણ છે કે સુરક્ષાદળોએ તાજેતરમાં પુલવામામાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે બુધવારે દિવંગત મોહમ્મદ યુસૂફ લોનની પત્ની નગેના ઘરમાં હતી, ત્યારે કેટલાક આતંકવાદીઓ અંદર ઘૂસી ગયા અને ગોળીઓ ચલાવવા લાગ્યા હતા. ઘટનામાં નગેના ગંભીરપણે ઈજાગ્રસ્ત થઈ હતી. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મહિલાને તબીબોએ મૃત ઘોષિત કરી દીધી હતી. મીડિયા અહેવાલો મુજબ, નગેનાના પતિ મોહમ્મદ યૂસુફ લોનને પણ 19 મે-2017ના રોજ આતંકવાદીઓએ ઠાર કર્યા હતા.

આ પહેલા સોમવારે રાત્રે શ્રીનગરના બહારી વિસ્તાર ખુનમોહના વતની મીર અહમદને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. તે સ્થાનિક મસ્જિદમાં નમાજ અદા કર્યા બાદ જેવો બહાર નીકળ્યો કે મસ્જિદથી થોડાક અંતરે બાઈક પર આવેલા બે યુવકોએ તેનો રસ્તો રોક્યો અને તાબડતોબ ગોળીઓ વરસાવી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, સમીરના એક ભાઈ દક્ષિણ કાશ્મીરના સક્રિય આતંકવાદીઓમાંથી એક છે. પોલીસે સમીર અહમદની હત્યાની પુષ્ટિ કરતા જણાવ્યુ છે કે ઘટના વખતે અહીં હાજર કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તેમની પાસેથી મળેલા પુરાવાના આધારે સઘન તલાશી અભિયાન ચલાવાય રહ્યું છે.

You Might Also Like

સુશાંત સિંહ રાજપૂત કેસમાં કંગના રનોતને મળ્યો ભાજપના આ મોટા નેતાનો સાથ
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોરોના પોઝિટિવ – તેઓ એસિમ્પટોમેટિક જોવા મળ્યા હતા
મોદી કેબિનેટની ખેડૂતોને ભેટ – રવિ પાક પર MSP વધારાને આપી મંજુરી  
Agitating Farmers Firm on Demand for Repeal of Recent Agriculture Acts Even as PM Claimed these have “Opened New Opportunities”
Rahul Gandhi promises SC to do – over a complete Apology ‘Chowkidar Chor’ remark!
TAGGED:pulwamaTerrorist
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
बॉलीवुडमनोरंजनहिन्दी

मदर्स डे पर काजल अग्रवाल ने दिखाई बेटे नील की पहली झलक, सोशल मीडिया पर लिखा प्यारा सा नोट

Vinayak Barot
Vinayak Barot
May 8, 2022
यह बाबासाहब को मानने वाले और ‘बाबा’ को मानने वालों के बीच की लड़ाई है, बोले अखिलेश यादव
आईपीएल-17 : रोहित शर्मा का नाबाद शतक भी अर्थहीन, मुंबई इंडियंस घर में CSK के हाथों परास्त
जीवन में सफलता चाहते हैं तो शिक्षा और खेल दोनों की तरफ बढ़ें : ललिता प्रदीप
कानून मंत्री मेघवाल बोले – नए आपराधिक कानून आगामी एक जुलाई से प्रभावी हो जाएंगे
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?