1. Home
  2. Tag "yogi aaditya nath"

उत्तर प्रदेश : 21 जिलों में कोरोना संक्रमण का कोई मरीज नहीं, टीम-9 की बैठक में सीएम ने दिए ये निर्देश

लखनऊ, 2 सितम्बर। दूसरे राज्यों में बढ़ते संक्रमण को देखते हुए मुख्यमंत्री योगी आदित्यनाथ ने कहा कि यह अतिरिक्त सतर्कता और सावधानी बरतने का समय है। थोड़ी सी लापरवाही बड़ी समस्या का कारक बन सकती है। फिलहाल प्रदेश के 21 जिले कोरोना संक्रमण मुक्त रहे। उन्होंने गुरुवार को कोविड नियंत्रण के लिए गठित टीम-9 की […]

હિન્દુ તરછોડાયેલી પીડિતાને ન્યાય અપાવવા માટે બનશે કાયદો-યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રેદશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ત્રિપલ તલાકનો શિકાર થયેલી મહિલાઓ સાથે બુધવારના રોજ મુલાકાત કરી હતી,તે સમય દરમિયાન સીએમ યોગીએ  કહ્યું કે,હિન્દુ પરિત્યક્તા મહિલાઓને પણ આ રીતે ન્યાય અપાવવામાં આવશે,એક લગ્ન કરીને બીજી મહિલાને રાખનારા હિન્દુ પુરુષોને સજા આપનારો કાયદો બનાવવમાં આવશે, યોગી આદિત્યનાથે આગળ કહ્યું કે,ટ્રિપલ તલાકથી પીડિત મહિલાઓનો કેસ સરકાર લડશે,ત્રિપલ તલાકથી પીડિત […]

યોગી સરકાર એક્શનમાંઃ-મુલાયમ સિંહની લોહિયા ટ્રસ્ટ બિલ્ડિંગ ખાલી કરાવી

છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્રની સરકાર એક્શનમાં છે,પી ચિદમ્બરમ,ડીકેશિવ કુમાર અને ઉત્તર પ્રદેશમાં આઝમખાન સામે કાનુની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે મુલાયમ  સિંહના પરિવારને એક મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ આપ્યા પછી સરકારે મુલાયમ સિંહના પરિવાર પાસેથી લોહિયા ટ્રસ્ટનું મકાન ઝપ્ત કરી લીધું છે. રાજ્ય સંપત્તિ વિભાગે શુક્રવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code