1. Home
  2. Tag "varanasi"

દેશમાં ગ્રામીણ ઉજાલા યોજના શરૂ કરાશે, 20 કરોડ પરિવારને અપાશે LED બલ્બ

દિલ્હીઃ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી અને વડનગર સહિત પાંચ તાલુકામાં ગ્રામીણ ઉજાલા યોજના શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર સમગ્ર દેશમાં આ યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં એક પરિવારને રૂ. 10-10ના ભાવે ત્રણેક એલઈડી બલ્બ આપવામાં આવશે. આ યોજના હેઠળ લગભગ 15થી 20 કરોડ ગ્રામીણ પરિવારોની વચ્ચે 60 કરોડ […]

કૃષિ કાનૂન પર PM મોદી બોલ્યા – ખેડૂતોને નવા વિકલ્પ અને કાનૂની સંરક્ષણ અપાયું

આજે કારતક પૂનમ-દેવ દિવાળીના પર્વ પર PM મોદી વારાણસીની મુલાકાતે પીએમ મોદીએ વારણસીના ખજૂરીમાં સિક્સ લેન હાઇવેનું કર્યું લોકાર્પણ કૃષિ કાનૂન પર ખેડૂતોને નવા વિકલ્પ અને કાનૂની સંરક્ષણ અપાયું નવી દિલ્હી: આજે કારતક પૂનમ અને દેવ દિવાળીના પ્રસંગે પીએમ મોદી પોતાના સંસદીય ક્ષેત્રે વારાણસીની મુલાકાતે છે. પીએમ મોદીએ વારાણસીના ખજૂરીમાં સિક્સ લેન હાઇવેનું લોકાર્પણ કર્યું […]

અહં બ્રહ્માસ્મિઃસંસ્કૃતમાં બનેલી ફિલ્મનું વારાણસીમાં પ્રીમિયર યોજાયુઃફિલ્મનો હેતુ સંસ્કૃત ભાષાને વેગ આપવો

સંસ્કૃતમાં બનેલી ફિલ્મનું પ્રીમિયર યોજાયું 105 મિનિટની છે આ ફિચર ફિલ્મ અહં બ્રહ્માસ્મિ સંસ્કૃત ભાષાને આ ફિલ્મથી વેગ મળશે મલ્ટીપ્લેક્સમાં સંસ્કૃત ભાષામાં ફિચર ફિલ્મનું પ્રીમિયર ચંદ્રશેખર આઝાદના જીવન પર આધારિત છે ફિલ્મ પ્રથમવાર સિનેમા ઘરોમાં જોવા મળશે સંસ્કૃત ફિલ્મ ઉત્તર પ્રદેશમાં આ પ્રથમવાર બન્યું છે કે મોટા પડદે મલ્ટીપ્લેક્સમાં સંસ્કૃત ભાષામાં ફિચર ફિલ્મનું પ્રીમિયર થયુ […]

વારાણસીમાં પીએમ મોદીએ કર્યું લાલબહાદૂર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ

વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે પહોંચ્યા છે. તે દરમિયાન તેમણે વારાણસી એરપોર્ટ પર ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ પ્રતિમા એરપોર્ટ પર જ લગાવવામાં આવી છે. વારાણસી પહોંચવા પર યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી આજે ભાજપના દેશવ્યાપી સદસ્યતા અભિયાનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code