1. Home
  2. Tag "TRS"

तेलंगाना : सीएम केसीआर ने की नई राष्ट्रीय पार्टी की घोषणा, टीआरएस अब भारत राष्ट्र समिति के नाम से जानी जाएगी

हैदराबाद, 5 अक्टूबर। तेलंगाना के मुख्यमंत्री व तेलंगाना राष्ट्र समिति (टीआरएस) के प्रमुख के. चंद्रशेखर राव (केसीआर) ने राष्ट्रीय राजनीति में कदम रखने की कवायद के साथ बुधवार को नई राष्ट्रीय पार्टी की घोषणा की और टीआरएस का नाम बदलकर भारत राष्ट्र समिति (बीआरएस) कर दिया। पार्टी की महत्वपूर्ण आम सभा बैठक में यह फैसला […]

विपक्ष के राष्ट्रपति पद के उम्मीदवार यशवंत सिन्हा को TRS ने दिया समर्थन, आज भरेंगे नामांकन

हैदराबाद, 27 जून। तेलंगाना राष्ट्र समिति (TRS) ने राष्ट्रपति पद के लिए संयुक्त विपक्षी उम्मीदवार यशवंत सिन्हा का समर्थन करने की घोषणा की है। सिन्हा आज ही राष्ट्रपति पद के नामांकन दाखिल करने वाले हैं। टीआरएस के कार्यकारी अध्यक्ष और मंत्री के टी रामाराव भी सिन्हा के नामांकन कार्यक्रम में शामिल होंगे। रामाराव ने ट्वीट […]

राष्ट्रपति चुनाव : ‘विपक्षी मोर्चा’ में बिखराव, ममता की बैठक में ‘आप’ और टीआरएस समेत ये पार्टियां शामिल नहीं होंगी

नई दिल्ली, 15 जून। राष्ट्रपति चुनाव में राष्ट्रीय जनतांत्रिक गठबंधन (राजग) के खिलाफ संयुक्त उम्मीदवार उतारने पर आम सहमति बनाने के लिए तृणमूल कांग्रेस अध्यक्ष एवं पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी की ओर से बुधवार को आहूत विपक्षी दलों की बैठक में तेलंगाना राष्ट्र समिति (टीआरएस), बीजू जनता दल (बीजद), आम आदमी पार्टी (आप) […]

वारंगल में गरजे राहुल गांधी – तेलंगाना में कांग्रेस सरकार बनी तो किसानों की कर्जमाफी… टीआरएस चोर और धोखेबाज

हैदराबाद, 6 मई। कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी ने तेलंगाना राष्ट्र समिति (टीआरएस) के साथ गठबंधन की संभावनाओं को खारिज करते हुए शुक्रवार को कहा कि तेलंगाना के साथ धोखा करने और चोरी करने वालों के साथ कांग्रेस कभी हाथ नहीं मिलाएगी। राहुल गांधी ने तेलंगाना के मुख्यमंत्री के. चंद्रशेखर राव (केसीआर) पर निशाना […]

पीएम  मोदी के खिलाफ राज्य सभा में विशेषाधिकार हनन की नोटिस, तेलंगाना गठन के बयान पर टीआरएस का बहिर्गमन  

नई दिल्ली, 10 फरवरी। तेलंगाना राष्ट्र समिति (टीआरएस) के सदस्यों ने प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा आंध्र प्रदेश के विभाजन के संदर्भ में पिछले दिनों राज्य सभा में दिए गए एक बयान को लेकर गुरुवार को विशेषाधिकार हनन की नोटिस दी और उस पर चर्चा कराने की मांग को लेकर हंगामा किया। उप सभापति हरिवंश ने […]

टीआरएस के सांसदों ने की नारेबाजी, लोकसभा की कार्यवाही दो बजे तक के लिए स्थगित

नई दिल्ली, 30 नवम्बर। किसानों के मुद्दे पर तेलंगाना राष्ट्र समिति के सांसदों की नारेबाजी पर लोकसभा की कार्यवाही आज दो बजे तक के लिए स्थगित कर दी गयी। पूर्वाह्न 11 बजे सदन के समवेत होने पर अध्यक्ष ने दादरा नगर हवेली से नवनिर्वाचित शिवसेना की कलावती मोहन डेलकर को सदन की सदस्यता की शपथ […]

કેસીઆરને ભાજપનું હિંદુત્વ હરાવી શકશે નહીં, મોદી બે મંદિરમાં થશે તેલંગાણાના સીએમ છ મંદિરમાં જશે: ઓવૈસી

ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદ લોકસભા બેઠક પરથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તીલગ કુંતામાં શુક્રવારે એક જાહેરસભામાં ભાજપને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ભાજપ તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખરરાવને ક્યારેય હરાવી શકશે નહીં, કારણ કે કેસીઆર કટ્ટર હિંદુ છે. જો પીએમ મોદી બે મંદિરમાં જશે, તો કેસીઆર છ મંદિરમા જશે. […]

આદિવાસી મહિલાઓના ઉત્પીડન કરે છે મુસ્લિમ યુવકો, કાપી નાખો ગળું: ભાજપના સાંસદ

તેલંગાણાની આદિલાબાદ બેઠક પરથી ભાજપના સાંસદ સોયમ બાપુ રાવે મુસ્લિમ યુવકોના ગળા કાપવાની ધમકી આપી છે. ભાજપના સાસંદ સોયમ બાપુ રાવનો આરોપ છે કે આદિવાસી જિલ્લામાં મુસ્લિમ યુવકો આદિવાસી મહિલાઓના ઉત્પીડન કરી રહ્યા છે અને તેઓ તેને સહન કરશે નહીં. ધમકી આપવાના મામલામાં લઘુમતી સમુદાયના નેતાઓએ ભાજપના સાંસદ સોયમ બાપુ રાવની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી […]

તેલંગાણા: કોંગ્રેસ છોડી ટીઆરએસમાં સામેલ થશે 12 ધારાસભ્યો, વિધાનસભાના સ્પીકરને આપી અરજી

હૈદરાબાદ:પંજાબમાં કોંગ્રેસ પોતાના બે મોટા નેતાઓ મુખ્યપ્રધાન અમરિન્દરસિંહ અને નવજોતસિંહ સિદ્ધૂની પારસ્પરીક લડાઈ વચ્ચે ઝઝૂમી રહી છે. તો બીજી તરફ દક્ષિણમાં તેલંગાણામાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. તેલંગાણામાં કોંગ્રેસના 18માંથી 12 ધારાસભ્યો સત્તારુઢ ટીઆરએસમાં સામેલ થવાની તૈયારી કરી ચુક્યા છે. આ 12 ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને પક્ષપલટાની જાણકારી આપી છે. કોંગ્રેસના બે તૃતિયાંશ ધારાસભ્યો પાર્ટી બદલી […]

તેલંગાણા: અનામત સમિતિના અધ્યક્ષ સાથે પ્રેસ કોન્ફરન્સમાં મારામારી

હૈદરાબાદ : ટીઆરએસ અને અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ શાસિત તેલંગાણામાં નેશનલ શિડ્યુલ કાસ્ટ રિઝર્વેશન પરિરક્ષણ સમિતિના અધ્યક્ષ કરણી શ્રીશૈલમ પર એક પ્રેસ કોન્ફરન્સમાં મંગળવારે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટીના સ્કોલર પી. એલેક્ઝાન્ડર અને તેમના સાથીદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. બંને તરફથી સામસામે ફરિયાદ કરવામાં આવી છે. એલેક્ઝાન્ડરે પણ ફરિયાદમાં કહ્યુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code