સંસદમાં સોનિયા ગાંધીના મોદી સરકાર પર વાકપ્રહાર, કહ્યું- ખતરામાં છે સરકારી કંપનીઓ
લોકસભાની કાર્યવાહી દરમિયાન મંગળવારે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પોતાના સંસદીય મતવિસ્તાર રાયબરેલી સહીત રેલવેના છ યૂનિટ્સના ખાનગીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. પોતાના સંસદીય મતવિસ્તાર રાયબરેલીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સોનિયા ગાંધીએ ક્હ્યું હતું કે રાયબરેલીની કોચ ફેક્ટરીનું કંપનીકરણ કરાઈ રહ્યું છે, જે ખાનગીકરણની શરૂઆત છે. આ દેશની અમૂલ્ય સંપત્તિને કોડીઓના ભાવે મુઠ્ઠીભર ખાનગી હાથોને હવાલે કરવાની પહેલી […]
