1. Home
  2. Tag "sonia gandhi"

શર્મિષ્ઠા મુખર્જીનું કોંગ્રેસમાં પ્રમોશનઃમીરા કુમારના પુત્રના શીરે મોટી જવાબદારી

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જી અને પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારના પુત્ર અંશુલ મીરા કુમારને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે,કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયાએ શર્મિષ્ઠા અને અંશુલની નિયૂક્તિ માટે લીલીઝંડી બતાવી હતી.આ પહેલા શર્મિષ્ઠા દિલ્હી કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા હતા. આ સમયગાળા વચ્ચે મધ્ય પ્રદેશમાં મુખ્ય મંત્રી કમલનાથ અને કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકો […]

પુણ્યતિથિના દિવસે દાદા ફિરોઝ ગાંધીને કેમ ભૂલી જાય છે રાહુલ-પ્રિયંકા?, તેમના કારણે મળી છે ‘ગાંધી’ અટક

8 સપ્ટેમ્બરે ફિરોઝ ગાંધીની પુણ્યતિથિ ગઈ ફિરોઝ ગાંધી રાહુલ-પ્રિયંકા ગાંધીના દાદા છે ફિરોઝના કારણે ગાંધી અટક રાહુલ-પ્રિયંકાને મળી છે જે મહાનુભાવના કારણે આજે કોંગ્રેસના શીર્ષસ્થ પરિવાર પોતાની સરનેમમાં ગાંધી લગાવે છે, તે વ્યક્તિને તેમના જન્મદિવસ અને પુણ્યતિથિ પર તેમનો પરિવાર જ યાદ કરતો નથી અથવા તો કરવા માંગતો નથી. વાત છે ફિરોઝ ગાંધીની, જેમના કારણે […]

રોબર્ટ વાડ્રાએ વિદેશ જવા માટે સીબીઆઈ કોર્ટમાં મંજૂરી માગતી કરી અરજી

રોબર્ટ વાડ્રાને જવું છે બિઝનસ ટ્રીપ પર સ્પેન કોર્ટ મંજૂરી આપશે કે નહીં, 12 સપ્ટેમ્બરે નિર્ણય મની લોન્ડ્રિંગ કેસમાં આગોતરા જામીન પર છે રોબર્ટ વાડ્રા સીબીઆઈ કોર્ટમાં રોબર્ટ વાડ્રાએ વિદેશ યાત્રા માટે અરજી દાખલ કરી છે. અદાલત દ્વારા આગોતરા જામીન અરજી આપ્યા બાદ આ બીજી અરજી છે. જામીન આપવા પર તે અદાલતે યાત્રાથી પહેલા કોર્ટની […]

AAP ધારાસભ્ય અલકા લાંબાની કોંગ્રેસમાં વાપસીની શક્યતા, સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત

દિલ્હીની ચાંદની ચોક બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલકા લાંબા કોંગ્રેસમાં સામેલ થાય તેવી શક્યતા છે. તેમણે મંગળવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી છે. આમ આદમી પાર્ટીમાં સામેલ થતા પહેલા અલકા લાંબા કોંગ્રેસમાં જ હતા. દિલ્હીમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. તેવામાં અલકા લાંબાનું કોંગ્રેસમાં જવું દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ […]

રાહુલ ગાંધીની કાશ્મીર યાત્રા પર માયાવતી બોલ્યા- થોડી રાહ જોઈ લેવી જોઈએ

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહીત વિપક્ષના નેતાઓની કાશ્મીર મુલાકાત પર બીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ નિશાન સાધ્યું છે. માયાવતીએ કહ્યું છે કે વગર મંજૂરીએ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓને કાશ્મીર જવું જોઈતું ન હતું. શું આ કેન્દ્ર અને ગવર્નરને રાજકારણનો મોકો આપતા નથી? તમામ પાર્ટીઓએ થોડી રાહ જોઈ લેવી જોઈએ. માયાવતીએ કહ્યું છે કે બાબાસાહેબ […]

ગાંધી-નહેરુ પરિવારના બહારના વ્યક્તિ માટે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરવું હશે મુશ્કેલ: અધીર રંજન ચૌધરી

કોલકત્તા : લોકસભામાં કોંગ્રેસ દળના નેતા અધીર રંજન ચૌધરીનું કહેવું છે કે ગાંધી નહેરુ પરિવારની બહારની કોઈ વ્યક્તિ માટ પાર્ટીનું નેતૃત્વ કરવું મુશ્કેલ હશે, કારણ કે તેમની (ગાંધી-નહેરુ પરિવારની) એક બ્રાંડ ઈક્વિટી છે. ચૌધરીએ કહ્યુ છે કે કોંગ્રેસ જેવી મજબૂત વિચારધારાવાળી પાર્ટી, જેવી રીતે દરેક સ્થાને પહોંચ હોય, તે જ ભાજપનો કોમવાદી રથ રોકી શકે […]

લોકસભામાં કલમ-370 પર કોંગ્રેસના અધીર રંજનના સેલ્ફ ગોલથી સોનિયા ગાંધી નારાજ

રાજ્યસભાની જેમ લોકસભામાં કોંગ્રેસ પાર્ટીએ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ અને કલમ-370 કમજોર કરવાનો વિરોધ કર્યો છે. લોકસભામાં કોંગ્રેસના ગૃહના નેતા અધીર રંજન ચૌધરીએ બિલને રજૂ કરવાનો વિરોધ કર્યો અને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. જો કે આ દરમિયાન તે એક સેલ્ફ ગોલ કરી બેઠા હતા. જ્યારે અધીર રંજન આમ કરી રહ્યા હતા, ત્યારે તેમની બાજુમાં બેઠેલા […]

RTIને ખતમ કરવાની કોશિશમાં છે નરેન્દ્ર મોદી સરકાર : સોનિયા ગાંધી

યુપીએના ચેરપર્સન અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આરટીઆઈ કાયદામાં સંશોધનના પ્રયાસોની ટીકા કરી છે. તેમણે મોદી સરકારને નિશાને લેતા કહ્યું છે કે તેમની મનસા આરટીઆઈને કમજોર કરવાની છે. કેન્દ્ર સરકાર આરટીઆઈને કમજોર કરવા માટે પોતાની બહુમતીનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આને દેશની જનતા પસંદ કરશે નહીં. મંગળવારે એક નિવેદન જાહેર કરીને સોનિયા ગાંધીએ […]

આગામી સપ્તાહે થશે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, ચૂંટવામાં આવશે વચગાળાના અધ્યક્ષ

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી હાલ અધ્યક્ષ વિહીન છે. રાહુલ ગાંધીના રાજીનામા બાદ પાર્ટીની કમાન હાલ કોઈની પાસે નથી. તેવામાં દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીની સામે નેતૃત્વનું સંકટ છે. આ સંકટને દૂર કરવા માટે આગામી સપ્તાહે પાર્ટી વર્કિંગ કમિટીની બેઠક બોલાવી શકે છે. જેમાં વચગાળાના અધ્યક્ષ પર નિર્ણય થવાની શક્યતા છે. જે પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટાવા […]

ખાનગીકરણ મામલે રેલવે મંત્રાલયની સીધી વાત, સોનિયા ગાંધીએ ખોટા તથ્યો કર્યા રજૂ

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાયબરેલીથી લોકસભાના સાંસદ સોનિયા ગાંધીએ મંગળવારે લોકસભામાં પોતાના ક્ષેત્રનો મુદ્દો ઉઠાવ્યો હતો. સોનિયા ગાંધીએ રાયબરેલીમાં રેલવેના કારખાનાના ખાનગીકરણ પર સવાલ ઉઠાવ્યા હતા. સોનિયા ગાંધીએ સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ કરીને ખાનગીકરણનો વિરોધ કર્યો હતો. સોનિયા ગાંધીએ કહ્યું છે કે પંડિત નહેરુ કહેતા હતા કે જાહેર સેવાઓ આધુનિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code