1. Home
  2. Tag "sadhvi pragya thakur"

PMના શપથગ્રહણ સમારોહમાં ગેરહાજર રહ્યા સાધ્વી પ્રજ્ઞા, અટલ સ્મારક પર શ્રદ્ધાંજલિમાં પણ ન થયા સામેલ

ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટનો શપથગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થયો. આ દરમિયાન ભાજપના મોટાભાગના નેતાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા. ભોપાલથી ભાજપ સાંસદ તરીકે ચૂંટાયેલા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર શપથગ્રહણ સમારોહમાં ગેરહાજર રહ્યા. જોકે સાધ્વી પ્રજ્ઞા બુધવારે દિલ્હી પહોંચી ગયા હતા, પરંતુ શપથગ્રહણ સમારોહમાં ન પહોંચ્યા. શપથગ્રહણ સમારોહ પહેલા વડાપ્રધાન મોદી અને મોટાભાગના સાંસદો પૂર્વ […]

“હિંદુ આતંકવાદ”ની થિયરીનો રાજકીય પ્રયોગ કરનાર દિગ્વિજયસિંહને ભોપાલની જનતાનો તમાચો, સાધ્વી પ્રજ્ઞાની જીત

ભોપાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહના મુકાબલા પર આખા દેશની નજર હતી. માત્ર ભારત જ નહીં, પણ ભોપાલ બેઠક પરના પરિણામોની દેશ બહારના ચોક્કસ વિચારધારાના લોકોની પણ નજર હતી. હિંદુ આતંકવાદની થિયરી દ્વારા હિંદુ સમુદાયને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હોવાનો આરોપ કોંગ્રેસના ચોક્કસ નેતાઓ પર […]

‘ગોડસે’ પર પસ્તાવો, 21 પ્રહર માટે મૌન ધારણ કરશે સાધ્વી પ્રજ્ઞા

લોકસભા ચૂંટણી 2019ના પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 23 મેના રોજ આવનારા પરિણામો પહેલા નેતાઓના હૃદયના ધબકારા વધી ગયા છે. આ દરમિયાન સમગ્ર ચૂંટણીપ્રચારમાં પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતી અને ટીકાઓનો સામનો કરી રહેલી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર હવે મૌન ધારણ કરવાની છે. તેમણે પોતાના નિવેદનોને લઇને માફી માંગી છે અને જણાવ્યું કે તે હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code