1. Home
  2. Tag "Regional news"

COVID-19: 54% ગુજરાતીઓને લગ્નમાં જતા જ બીક લાગે છે: ઑનલાઇન સર્વે

કોરોના મહામારી દરમિયાન લગ્ન સમારોહના આયોજનને લઇને કરાયો સર્વે સર્વે અનુસાર 54 ટકા ગુજરાતીઓને લગ્નમાં જતા જ ભય લાગે છે આ સર્વેમાં સમગ્ર ગુજરાતમાંથી 750 લોકોને આવરી લેવાયા અમદાવાદ: કોરોના વાયરસ મહામારીની બીજી લહેર ગુજરાત અને દેશના ઘણા ભાગોમાં કહેર મચાવી રહી છે જેના કારણે ગુજરાત સરકારે સામાજીક મેળાવડા માટેની કોરોનાની ગાઇડલાઇન્સમાં ફેરફાર કરવાની તેમજ […]

અમદાવાદીઓને મળી ભેટ, એસ.જી.હાઇવે પર બે ફ્લાય ઓવરનું ગૃહમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ

અમદાવાદીઓને આજે મળી બે ફ્લાયઓવરની ભેટ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પકવાન-સાણંદ સર્કલ ફ્લાય ઓવરનું કર્યું ઇ-લોકાર્પણ ઇ-લોકાર્પણમાં CM રૂપાણી, DY CM નીતિન પટેલ રહ્યા ઉપસ્થિત અમદાવાદ: અમદાવાદમાં સૌથી વધુ ટ્રાફિકથી ભરચક રહેતા એસ જી હાઇવે પર લોકો હવે ઝડપી રીતે પરિવહન કરી શકશે. અહીંયા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બે ફ્લાય ઓવરનું લોકાર્પણ […]

રાજકોટ અગ્નિકાંડ: પ્રાથમિક તપાસમાં ખુલાસો, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટમાં આગ લાગી હોવાની શક્યતા

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં ખુલાસો કોવિડના કોઈ ઈક્વિપમેન્ટમાં આગ લાગી હોઈ શકે છે: એકે રાકેશ સ્પાર્ક ક્યાંથી  થયો એ એફએસએલના રિપોર્ટમા જ માલૂમ પડશે: એકે રાકેશ રાજકોટ: રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા ત્યારે આજે આગ કઇ રીતે લાગી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો […]

PM મોદીએ કેડિલા પ્લાન્ટમાં બનેલી કોરોના રસીના પ્રેઝન્ટેશનની કરી સમીક્ષા

PM મોદી અમદાવાદ સ્થિત કેડિલા પ્લાન્ટ પહોંચ્યા, અહીં રસીનું કરશે વ્યક્તિગત નિરીક્ષણ અમદાવાદ બાદ પીએમ મોદી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક અને પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લેશે પીએમ મોદી ત્યાં વેક્સીનની સંપૂર્ણ પ્રોસેસની વ્યક્તિગત સમીક્ષા કરશે અમદાવાદ: પીએમ મોદી આજે શનિવારે અમદાવાદની મુલાકાત લીધા બાદ હવે પૂણે અને હૈદરાબાદની મુલાકાત કરશે. અહીં તેઓ બનાવવામાં […]

રાજ્ય સરકારની સ્પષ્ટતા, લગ્નના આયોજન માટે પોલીસ પરવાનગી જરૂરી નહીં પરંતુ…

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે લગ્નનું આયોજન કરવા માંગતા લોકો માટે રાહતના સમાચાર દિવસ દરમિયાન લગ્ન સમારંભ યોજવા માટે પોલીસની મંજૂરી અનિવાર્ય નથી: ગૃહ રાજ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લગ્ન દરમિયાન લોકોને કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવા કરી અપીલ ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે લગ્નનું આયોજન કરવા માંગતા લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં લગ્નના આયોજન માટે પોલીસની […]

અમદાવાદ: વધુ 31 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

અમદાવાદમાં કોરોનાના વધતા કેસ વચ્ચે વધુ 31 વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા નવા 31 વિસ્તારના 5600 લોકોને કન્ટેઇનમેન્ટમાં રખાયા અમદાવાદમાં હવે કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 224 થઇ અમદાવાદ: અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ 31 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આ સાથે શહેરમાં માઇક્ર કન્ટેઇનમેન્ટ […]

પ્રદૂષણ રોકવા અમદાવાદ પોલીસનો નિર્ણય, શહેરમાં ભારે વાહનોને નો એન્ટ્રી

અમદાવાદમાં સતત વધી રહેલા પ્રદૂષણને રોકવા અમદાવાદ પોલીસ કમિશનરનો નિર્ણય હવે સવારે 8થી રાતના 9 વાગ્યા સુધી ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ માત્ર લાઇટ ગુડ્સ વ્હીકલ તથા તમામ લાઇટ પેસેન્જર વ્હીકલ જ પ્રવેશ કરી શકશે અમદાવાદ: અમદાવાદમાં સતત વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મોટર […]

ગુજરાત સરકારનો નિર્ણય: હવે લગ્નમાં 100 અને અંતિમ વિધિમાં 50 લોકો જ એકઠા થઇ શકશે

ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારનો નિર્ણય હવે ગુજરાતમાં લગ્ન સમારંભમાં 100 અને અંતિમ વિધઇમાં 50 લોકો એકઠા થઇ શકશે જે શહેરમાં રાત્રિ કર્ફ્યૂ છે ત્યાં કર્ફ્યૂ દરમિયાન લગ્ન કે અન્ય સામાજીક કાર્યક્રમો નહીં થઇ શકે ગાંધીનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને માત્ર બે દિવસમાં 1400થી વધુ કેસ નોંધાયા છે […]

રાત્રી કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં એસ.ટી.બસ સેવા બંધ રહેશે

રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરમાં રાત્રી કર્ફ્યૂ દરમિયાન T બસ સેવા બંધ રહેશે ચારેય શહેરમાં સવારના 7 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી જ બસ સેવા ચાલુ રહેશે જો કે, આ ચારેય શહેરની બાયપાસ સેવા શરૂ રાખવામાં આવશે અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલા કોરોના સંક્રમણ પર નિયંત્રણ માટે રાજ્ય સરકાર તરફથી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં […]

180નાં દાવાનો ફિયાસ્કો, માત્ર 45 કિમી ઝડપે પવન ફૂંકાતા જ જૂનાગઢ રોપવે સેવા સ્થગિત કરાઇ

ગિરનાર પર્વત પર રોપ-વે સેવાને તેજ પવનનું વિધ્ન નડ્યું 45 કિ.મી પ્રતિ કલાકની તેજ ગતિએ પવન ફૂંકાતા રોપવે થોડાક સમય માટે બંધ કરવાની ફરજ પડી 180 કિ.મીની ઝડપે પવન ફૂંકાય તો પણ રોપવેને વાંધો ના આવે એવા કંપનીના દાવાનો ફિયાસ્કો થયો જૂનાગઢ: ગિરનાર પર્વત પરની રોપ-વે સેવાને એક વિધ્ન નડ્યું છે. ગિરનાર પર્વત પર ભારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code