1. Home
  2. Tag "rajyasabha"

विदेश मंत्री जयशंकर पहुंचे अहमदाबाद, राज्यसभा चुनाव के लिए आज करेंगे नामांकन पत्र दाखिल

अहमदाबाद, 10 जुलाई। विदेश मंत्री एस. जयशंकर गुजरात से राज्यसभा की सीट के लिए होने वाले चुनाव के वास्ते सोमवार को अपना नामांकन पत्र दाखिल करेंगे। भारतीय जनता पार्टी (भाजपा) के एक पदाधिकारी ने यह जानकारी दी। जयशंकर रविवार को यहां पहुंचे थे। भाजपा की गुजरात इकाई के महासचिव प्रदीप सिंह वाघेला ने रविवार को […]

आनंद शर्मा, सिब्बल व स्वामी समेत 72 सदस्य राज्यसभा से हुए रिटायर, पीएम मोदी बोले- कमी खलेगी

नई दिल्ली, 31 मार्च। राज्यसभा से रिटायर हो रहे 72 सदस्यों को आज विदाई दी गई। इस मौके पर सेवानिवृत्त सदस्यों ने आज प्रधानमंत्री नरेन्द्र मोदी, राज्यसभा के सभापति एम वेंकैया नायडू, उप सभापति हरिवंश और लोकसभा अध्यक्ष ओम बिरला के साथ एक फोटो भी खिंचवाई। वहीं प्रधानमंत्री नरेन्द्र मोदी ने राज्यसभा के 72 सेवानिवृत्त […]

राज्यसभा में जनरल रावत व उनकी पत्नी मधुलिका सहित अन्य सैन्यकर्मियों को दी गई श्रद्धांजलि

नई दिल्ली, 9 दिसम्बर। संसद के उच्च सदन यानी राज्यसभा में गुरुवार को दिवंगत प्रथम चीफ ऑफ स्टाफ जनरल बिपिन रावत और उनकी पत्नी मधुलिका रावत तथा 11 अन्य सैन्यकर्मियों को श्रद्धांजलि दी गयी । सदन की कार्यवाही शुरु होते ही उप सभापति हरिवंश ने जनरल रावत के कल एक हेलीकॉप्टर दुर्घटना में मौत की […]

LIVE: રાજ્યસભામાં અમિત શાહે કલમ-370ને હટાવવા અને જમ્મુ-કાશ્મીરની પુનર્રચનાનો સંકલ્પ કર્યો રજૂ

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કલમ-370 હટાવવાની ભલામણ કરી છે. તેની સાથે તેમણે જમ્મુ-કાશ્મીરની પુનર્રચનાનો સંકલ્પ રજૂ કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં વધારાના સુરક્ષાદળોની તેનાતીની સાથે જ હલચલ તેજ થઈ ગઈ છે. કાશ્મીરમાં ફોન બંધ કરી દેવામાં આવ્યા છે, મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓને બંધ કરવામાં આવી છે. ઘણાં રાજનેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. જમ્મુમાં પણ કંઈક આવી […]

UAPA પર ચર્ચાઃ વ્યકતિને આતંકી ઘોષિત કરવાના મામલે અમિત શાહનો વિરોધ પક્ષને ઉદાહરણ સહિત જવાબ

શુક્રવારના રોજ રાજ્યસભામાં ગેરકાનુંની ગતિવિધિઓને  અટકાવવાના કાનુંનમાં UAPAના સંશોધનને લઈને ઘણી રસાકસી ચાલી છે, કોંગ્રેસના સાંસદોએ મોદી સરકાર પર આરોપ લગાવ્યા તો ગૃહ મંત્રી અમિત શાહે તેમને મૂહતોડ વળતા જવાબ પણ આપ્યા હતા,રાજ્યસભમાં સાંસદ પી.ચિદંબરમ અને દિગ્વિજય સિંહએ વ્યક્તિને આંતકી જાહેર કરવાના ઉદ્દેશ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા, ચિદંબરે કહ્યું કે “સંગઠનને પહેલેથીજ આંતકી જાહેર […]

રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પારીત: પક્ષમાં 99 વિપક્ષમાં 84 વોટ

ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં વોટિંગ બાદ પારીત થયું છે. બિલની તરફેણમાં 99 વોટ અને વિપક્ષમાં 84 વોટ પડયા છે. લોકસભામાં આ બિલ 26 જુલાએ પારીત થઈ ચુક્યું છે અને હવે એક વખતમાં ત્રણ વખત તલાક કહીને છૂટાછેડા આપવા ગુનો ગણાશે. આ મામલે ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ પણ બિલમાં સામેલ કરવામાં આવી છે. લોકસભામાં […]

ટ્રિપલ તલાક બિલના વિરોધમાં JDU-AIADMKનું રાજ્યસભામાંથી વોકઆઉટ, મોદી સરકારને ફાયદો

કેન્દ્રની મોદી સરકારની સામે વિવાદીત ટ્રિપલ તલાક બિલને રાજ્યસભામાં પારીત કરાવવાનો પડકાર છે. પરંતુ તેના સાથીપક્ષ જેડીયુ અને સમર્થક એઆઈએડીએમકેના ગૃહમાંથી બહાર રહેવા છતાં પણ બિલને પારીત કરાવવાનો માર્ગ એક રીતે સાફ થઈ ગયો છે. બંને પક્ષોએ બિલનો વિરોધ કરતા ગૃહમાંથી વોકાઆઉટ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને જાણકારી આપવામાં આવી છે કે વોકઆઉટ કરનારા પક્ષોમાં […]

જયપાલ રેડ્ડીને રાજ્યસભામાં શ્રદ્ધાંજલિ આપતી વખતે સભાપતિ વેંકૈયા નાયડુ થયા ભાવુક

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ એસ. જયપાલ રેડ્ડીના નિધન પર રાજ્યસભામાં સોમવારે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સભાપતિ એમ. વેંકૈયા નાયડુ પોતાના જૂના મિત્ર જયપાલ રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપતી વખતે ભાવુક થઈ ગયા અને તેમના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. તેમણે ભાવુક અંદાજમાં કહ્યુ હતું કે રેડ્ડીનું જવું તેમના માટે બેહદ પીડાદાયક છે. રેડ્ડીનું […]

સાંસદના માઈકમાં શોર્ટ સર્કિટ, 15 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી રાજ્યસભા

રાજ્યસભાની કાર્યવાહી આજે શરૂ થયાના થોડાક સમયમાં જ સ્થગિત કરવી પડી હતી. આ વખતે રાજ્યસભાની કાર્યવાહી હંગામાને કારણે નહીં, પરંતુ રાજ્યસભાના સાંસદના માઈકમાં શોર્ટ સર્કિટ થવાને કારણે સ્થગિત કરવી પડી હતી. જણાવવામાં આવે છે કે ભાજપના નેતા અને રાજ્યસભના સાંસદ શિવપ્રતાપ શુક્લાના માઈકમાં શોર્ટ સર્કિટ થયું હતું. તેના કારણે રાજ્યસભાને 15 મિનિટ એટલે કે 11 […]

રાજ્યસભામાં વિદાય વેળાએ ગૃહમાં રડી પડયા સાંસદ, બોલ્યા-મારા નિધન પર શોક વ્યક્ત કરશો નહીં

સંસદના બંને ગૃહોમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને લઈને હંગામો ચાલી રહ્યો છે. ત્યારે બુધવારે રાજ્યસભામાં કેટલાક સાંસદોના કાર્યકાળનો આખરી દિવસ હતો. રાજ્યસભામાં વિદાઈ ભાષણ વખતે એક સાંસદ ભાવુક થઈ ગયા હતા. AIADMKના સાંસદ વાસુદેવન મૈત્રેયન પોતાના સંબોધન દરમિયાન ભાવુક થઈને પોતાના આંસુ રોકી શક્યા નહીં. તેમણે ગૃહને અપીલ કરી કે તેમના નિધન પર શોક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code