1. Home
  2. Tag "Rajasthan"

રાજસ્થાન કોંગ્રેસમાં આંતરીક કલેશ વકર્યો, અશોક ગહલોત સરકાર પર સંકટ !

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારમાં ડખ્ખો ગહલોત-પાયલટ જૂથો વચ્ચે કલેશ ગહલોત સરકારની વસંધુરા સરકાર સાથે સરખામણી નવી દિલ્હી: રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારની કમાન દિગ્ગજ નેતા અશોક ગહલોતના હાથમાં છે. પરંતુ ત્યાં બધું ઠીકઠાક ચાલી રહ્યું નથી. વચ્ચે-વચ્ચે એવા પ્રકારના અહેવાલ આવતા રહ્યા છે કે તેમના અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટની વચ્ચે ઘણાં મુદ્દાઓ પર મતભેદ છે. હવે ફરી […]

સિયાલકોટ-જમ્મુ-રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાને સૈનિકોની તેનાતીમાં કર્યો વધારો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

પાકિસ્તાન નાપાક હરકતની ફિરાકમાં રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાને સૈનિકો વધાર્યા જમ્મુ-સિયાલકોટ પર પણ નાપાકનો ડોળો જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ- 370 અસરહીન કરાયા બાદથી પાકિસ્તાન પોતાની બોખલાહટમાં એક મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. સિયાલકોટ-જમ્મુ-રાજસ્થાનના વિસ્તારો પાકિસ્તાનના નિશાને છે. સાજિશને પાર પાડવા માટે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આકા મસૂદ અઝહરને ગુપચુપ રીતે જેલમાંથી મુક્ત પણ કરી દેવામાં આવ્યો છે. મીડિયા […]

મૉબ લિંન્ચિંગનો શિકાર બનેલા હરિશના અંધ પિતાએ કરી આત્મહત્યાઃદલિત સમાજમાં રોષ

રાજસ્થાનના પહેલૂ ખાન મૉબ લિન્ચિંગ કેસમાં મુખ્ય મંત્રી અશોક ગહલોત છેલ્લા ત્રણ દિવસથી આ કેસમાં ફરી અરજી કરવાની વાત કરી રહ્યા છે ત્યારે અલવરની જ એક બીજી મૉબ લિન્ચિંગની ઘટના પર હંગામો શરુ થયો છે, દલિત યૂવક હરીશ જાટવની મૉબ લિન્ચિંગની ઘટનામાં થયેલી મોત પછી આરોપીઓની ઘરપકડ ન થવાને કારણે અને આરોપી દ્રારા મળતી કેસ […]

રાજસ્થાનમાં 1310 નિરાશ્રિતોને નાગરીકતા આપવામાં આવી છે : ગૃહ મંત્રાલય

નવી દિલ્હી: 1310 નિરાશ્રિતોને રાજસ્થાનમાં નાગરીકતા આપવામાં આવી છે. લોકસભામાં મંગળવારે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે આના સંદર્ભે જાણકારી આપી છે. એક લેખિત જવાબમાં નિત્યાનંદ રાયે કહ્યુ છે કે કેન્દ્ર સરકાર ચોકસાઈપૂર્વક ઉલ્લેખ કરે છે કે રાજસ્થાનના ત્રણ જિલ્લા-જોધપુર, જેસલમેર અને જયપુર સહીત સાત રાજ્યોના 16 જિલ્લાને ભારતીય નાગરિકત્વ આપવાની સત્તા આપવામાં આવી છે. […]

રાજસ્થાનમાં વૈદિક શિક્ષણ અને સંસ્કાર બોર્ડ બનાવશે સરકાર, સીએમ ગહલોતે કરી ઘોષણા

જયપુર: રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતે ક્હ્યુ છે કે રાજસ્થાનની સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરામાંથી દાનની પ્રેરણા મળે છે અને ભાવિ પેઢી પણ આ ગૌરવશાળી પરંપરાઓને આત્મસાત કરે. તેના માટે અમારી સરકાર વૈદિક શિક્ષણ અને સંસ્કાર બોર્ડની સ્થાપના કરશે. ગહલોતે જયપુરમાં બિરલા સભાગારમાં 25મા રાજ્યસ્તરીય ભામાશાહ સમ્માન સમારંભને સંબોધિત કરતા આના સંદર્ભે ઘોષમા કરી હતી. મુખ્યપ્રધાન ગહલોતે […]

ત્રણ બાળકોના બાપ ઈમરાનખાને “કબીર શર્મા” બનીને કર્યા લગ્ન, 11 લાખનું દહેજ પણ લીધું!

અલગ-અલગ પ્રકારના લગ્નોના કિસ્સા તમે ખૂબ સાંભળ્યા હશે. પરંતુ આજે એવા લગ્નની વાત કરવાની છે કે જેમાં વરરાજાના માતાપિતા સુધી બધું નકલી હતું. મામલો રાજસ્થાનના સીકરનો છે. અહીં એક શાતિર વરરાજાએ એકદમ ફિલ્મી અંદાજમાં નકલી માતાપિતા સાથે જાન લઈને આવીને લગ્ન કર્યા છે. આરોપ છે કે સીકરમાં ત્રણ બાળકોના પિતા ઈમરાનખાને પોતાનું નામ બદલીને કબીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code