પ્રદૂષણની સમસ્યાનું નિરાકરણ 1 દિવસમાં નહીં આવી શકે: પ્રકાશ જાવડેકર
ભારતમાં પ્રદૂષણની વિકટ સમસ્યા પર પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરનું નિવેદન પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ એક દિવસમાં લાવી શકાય તેમ નથી: પ્રકાશ જાવડેકર પરિવહન, ઉદ્યોગ, પરાળી, ધૂળ, કચરો જેવા પરિબળો પ્રદૂષણ માટે જવાબદાર ભારતમાં પ્રદૂષણની સમસ્યા દિન પ્રતિદીન વધુને વધુ વિકટ બની રહી છે ત્યારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું […]
