1. Home
  2. Tag "nrc"

अगर एनआरसी के लिए आवेदन नहीं करने वाले एक भी व्यक्ति को मिली नागरिकता तो दे दूंगा इस्तीफा : हिमंत बिस्वा सरमा

गुवाहाटी, 12 मार्च। असम के मुख्यमंत्री हिमंत बिस्वा सरमा ने मंगलवार को कहा कि अगर राष्ट्रीय नागरिक पंजी (एनआरसी) के लिए आवेदन नहीं करने वाले किसी व्यक्ति को नागरिकता मिल जाती है तो वह इस्तीफा देने वाले पहले व्यक्ति होंगे। उनकी टिप्पणी सोमवार को विवादास्पद नागरिकता (संशोधन) अधिनियम, 2019 (सीएए) को लागू करने पर केंद्र […]

गृह राज्य मंत्री नित्यानंद राय ने लोकसभा को दी जानकारी – राष्ट्रीय स्तर पर भारतीय नागरिकों का रजिस्टर अभी नहीं

नई दिल्ली, 15 मार्च। भारत सरकार ने अब तक राष्ट्रीय स्तर पर भारतीय नागरिकों का राष्ट्रीय रजिस्टर (एनआरआईसी) तैयार करने का कोई निर्णय नहीं लिया है। केंद्रीय गृह राज्य मंत्री नित्यानंद राय ने मंगलवार को लोकसभा में यह जानकारी दी। लोकसभा सांसद माला रॉय ने पूरे देश के लिए राष्ट्रीय नागरिक रजिस्टर (एनआरसी) की स्थिति […]

केंद्र ने संसद को दी जानकारी : कोविड-19 के कारण जनगणना 2021 स्थगित, एनआरसी पर अभी कोई फैसला नहीं

नई दिल्ली, 8 फरवरी। केंद्र सरकार ने बजट सत्र के दौरान मंगलवार को जनगणना 2021 और राष्ट्रीय नागरिकता रजिस्टर (एनआरसी) के बारे में संसद को जानकारी दी। केंद्र सरकार की ओर से केंद्रीय गृह राज्य मंत्री नित्यानंद राय ने बताया कि कोविड-19 के संक्रमण के कारण जनगणना 2021 का संचालन और संबंधित क्षेत्र की गतिविधियों […]

सीएए व एनआरसी जैसे कानूनों का हिन्दू-मुस्लिम विभाजन से कोई लेना-देना नहीं : मोहन भागवत

गुवाहाटी, 21 जुलाई। राष्ट्रीय स्वयंसेवक संघ (आरएसएस) के सरसंघचालक मोहन भागवत ने कहा है कि नागरिकता संशोधन कानून (सीएए) या राष्ट्रीय नागरिकता रजिस्टर (एनआरसी) से किसी मुसलमान को कोई दिक्कत नहीं होगी और ऐसे कानूनों का हिन्दू-मुस्लिम विभाजन से कोई लेना-देना नहीं है। असम के अपने दो दिवसीय दौरे में बुधवार को एक पुस्तक ‘Citizenship […]

NRC પર બોલ્યા અમિત શાહ, હિંદુ શરણાર્થીઓને પ.બંગાળ છોડવું પડશે નહીં

હિંદુસ્તાનમાં એકપણ ઘૂસણખોરને રહેવા દઈશું નહીં: અમિત શાહ પં.બંગાળના લોકોનું યોગદાન ભાજપને 300થી વધુ બેઠકો અપાવવામાં છે: અમિત શાહ પ.બંગાળમાં શહીદ થનારા ભાજપના કાર્યકર્તાઓને બલિદાન એળે નહીં જાય: અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહ પ. બંગાળના પાટનગર કોલકત્તામાં એનઆરસી જાગરૂકતા કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમણે ક્હયુ છે કે કલમ-370 હટાવવાનો સૌથી […]

ભારત હિંદુ રાષ્ટ્ર નથી અને ઈંશાહ અલ્લાહ ક્યારેય થશે પણ નહીં : ઓવૈસી

એનઆરસી લિસ્ટ પર ટ્વિટર પર જુબાની જંગ અસદુદ્દીન ઓવૈસી-હેમંતા બિસ્વા શર્મા વચ્ચે ચડભડ ઓવૈસીએ હિંદુ રાષ્ટ્રને લઈને સાધ્યું નિશાન આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન એટલે કે એનઆરસીની યાદી સામે આવ્યા બાદથી જ રાજકીય નિવેદનબાજી તીવ્ર બની છે. આ લિસ્ટના સામે આવ્યા બાદ આસામમાં રહેતા 19 લાખ લોકોની ઓળખનું સંકટ છે. તો આ મામલે રાજકીય તલવારો […]

આસામ એનઆરસીના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની માંગને ફગાવી

એનઆરસીના મામલે કેન્દ્રની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી કેન્દ્રએ ફરીથી તપાસની માંગણી કરી એનઆરસી ડેટામાં ગોપનિયતા જાળવી રખાશે એનઆરસી 31 ઓગસ્ટના રોજ રજુ કરાશે સુપ્રીમ કોર્ટે નેશનલ સિવિલ રજિસ્ટર સંબંધિત કેન્દ્ર સરકારની માંગને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એનઆરસી ડેટામાં આધાર જેમ ગોપનિયતા જાળવી રાખવામાં આવશે અને અંતિમ એનઆરસી 31 ઓગસ્ટના રોજ રજુ […]

ભારત વિશ્વમાં શરણાર્થીઓની રાજધાની બની શકે નહીં : કેન્દ્ર સરકાર

નવી દિલ્હી : કેન્દ્ર અને આસામ સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટને એનઆરસીને આખરી રૂપ આપવા માટે નિર્ધારીત 31 જુલાઈની સમયમર્યાદાને લંબાવવાનો અનુરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠને જણાવ્યું છે કે ભારત દુનિયાના શરણાર્થીઓની રાજધાની બની શકે નહીં. કેન્દ્ર અને રાજ્ય સરકારે એનઆરસીમાં સામેલ નાગરીકોના નમૂનાના સત્યાપનનો પણ અનુરોધ […]

NRC પ્રક્રિયાને 31 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવા નિર્દેશ, સુપ્રીમ કોર્ટે તારીખ લંબાવવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સના સમન્વયક (કૉ-ઓર્ડિનેટર) પ્રતીક હજેલાને એવી તમામ વ્યક્તિઓ પર નિષ્પક્ષ સુનાવણી કરવા માટે જણાવ્યું છે કે જે ખુદને એનઆરસી પ્રક્રિયામાં દાખલો લેવાની ઈચ્છા ધરાવે છે. સુપ્રીમ કોર્ટે તેની સાથે જ તમામ પ્રક્રિયામાં કોઈપણ કાપ વગર તેને 31 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવા માટે નિર્દેશ આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code