hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: NRC પર બોલ્યા અમિત શાહ, હિંદુ શરણાર્થીઓને પ.બંગાળ છોડવું પડશે નહીં
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > NRC પર બોલ્યા અમિત શાહ, હિંદુ શરણાર્થીઓને પ.બંગાળ છોડવું પડશે નહીં
revoinews

NRC પર બોલ્યા અમિત શાહ, હિંદુ શરણાર્થીઓને પ.બંગાળ છોડવું પડશે નહીં

Revoi
Last updated: October 1, 2019 4:57 pm
Revoi
Published: October 1, 2019
Share
SHARE
  • હિંદુસ્તાનમાં એકપણ ઘૂસણખોરને રહેવા દઈશું નહીં: અમિત શાહ
  • પં.બંગાળના લોકોનું યોગદાન ભાજપને 300થી વધુ બેઠકો અપાવવામાં છે: અમિત શાહ
  • પ.બંગાળમાં શહીદ થનારા ભાજપના કાર્યકર્તાઓને બલિદાન એળે નહીં જાય: અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહ પ. બંગાળના પાટનગર કોલકત્તામાં એનઆરસી જાગરૂકતા કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમણે ક્હયુ છે કે કલમ-370 હટાવવાનો સૌથી પહેલો બુલંદ અવાજ પશ્ચિમ બંગાળમાંથી જ ઉઠયો હતો.  શ્યામાપ્રસાદ મુખર્જીએ અહીંથી એક દેશ- એક બંધારણનું સૂત્ર આપ્યું હતું.

આ મંચ પરથી ગૃહ પ્રધાન અમિત શાહે ફરી એકવાર શ્યામાપ્રસાદ મુખર્જી પર પાર્ટીનું સૂત્ર દોહરાવતા કહ્યુ છે કે જહાં હુએ બલિદાન મુખર્જી વહ કશ્મીર હમારા હૈ. અમિત શાહે કહ્યુ છે કે હિંદુ શરણાર્થીઓને બંગાળ છોડવું નહીં પડે.

તેમણે કહ્યુ છે કે હું તમને સ્પષ્ટ કરવા માગું છું કે અમે એનઆરસી લાવી રહ્યા છીએ, તેના પછી હિંદુસ્તાનમાં એખપણ ઘૂસણખોરને રહેવા દઈશું નહીં. તેમને વીણીવીણીને હાંકી કાઢીશું. ભાજપ સરકાર એનઆરસી પહેલા સિટિજન અમેન્ડમેન્ટ બિલ લાવવાની છે. આ બિલ પ્રમાણે ભારતમાં જેટલા પણ હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી શરણાર્થી આવ્યા છે, તેમને હંમેશા માટે ભારતની નાગરીકતા આપવામાં આવશે.

તેમણે કહ્યુ છે કે શ્યામા પ્રસાદ મુખર્જીની શહાદત બાદ કોંગ્રેસને લાગ્યું કે મામલો હવે સમાપ્ત થઈ ગયો, પરંતુ તેમને ખબર નથી કે અમે ભાજપવાળા છીએ, કોઈ ચીજને પકડીએ છીએ, તો પછી તેને છોડતા નથી. તમે આ વખતે ભાજપની સરકાર બનાવી અને એક જ ઝાટકામાં 370ને ઉખાડી ફેંકી દીધી.

Amit Shah: Didi(Mamata Banerjee) is saying will not let NRC happen in West Bengal, but I am assuring you, each and every infiltrator in India will be shown the door. You know when she was in opposition&Left was in power, she used to say infiltrators must be forced to leave India. https://t.co/wjtPCmOExA pic.twitter.com/kkDihMDik7

— ANI (@ANI) October 1, 2019

અમિત શાહે કહ્યુ છે કે આ બંગાળના સપૂત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ સૂત્ર પોકાર્યું હતું કે એક દેશમાં બે પ્રધાન, બે વિધાન અને બે સંવિધાન ચાલશે નહીં. ભારતમાતાના આ મહાન સપૂતની ધરપકડ કરવામાં આવી હતી અને રહસ્યમય રીતે તેમનું મૃત્યુ નીપજ્યું હતુ.

અમિત શાહે કહ્યુ છે કે પ. બંગાળની જનતાનું યોગદાન ભાજપને 300થી વધારે બેઠકો અપાવવામાં છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઝાટકામાં અનુચ્છેદ-370ને ઉખાડી ફેંકી છે. અમિત શાહે કહ્યુ છેકે પ.બંગાળમાં શહીત થનારા ભાજપના કાર્યકર્તાઓનું બલિદાન વ્યર્થ નહીં જાય. રાજ્યમાં ભાજપની બહુમતીની સરકાર બનવા જઈ રહી છે. ભાજપના કાર્યકર્તાઓ પર હુમલા કરાઈ રહ્યા છે.

અમિત શાહે કહ્યુ છે કે પશ્ચિમ બંગાળની જનતા જો પરિવર્તન નહીં કરે, તો ભાજપ 300 બેઠકોથી વધારે પર જીત મેળવવાનું લક્ષ્ય પૂર્ણ કરી શકત નહીં. આ લોકસભા ચૂંટણીમાં પ. બંગાળમાં ભાજપને 18 બેઠકો પર જીત મળી છે. હવે આગામી ચૂંટણીમાં અહીં નિશ્ચિતપણે ભાજપની સરકાર બનવાની છે.

You Might Also Like

એક્ટર સોનુ સૂદને ‘પેટા’ તરફથી હોટેસ્ટ વેજિટેરીયન સેલેબ્રિટીનો એવોર્ડ એનાયત કરાયો
રાજધાનીમાં પ્રદુષણ નિયંત્રણ અંગેના આયોગ ગઠનને મળી મંજુરી
खालिस्तानी आतंकी पन्नू ने अमित शाह और जयशंकर को दी हत्या की धमकी
સમગ્ર દેશમાં આજથી JEE MAIN પરિક્ષાનો આરંભ
રક્ષામંત્રી એ ‘આઈડીઈએક્સ’ લોન્ચ કર્યું – સુરક્ષાદળોને મળશે પ્રોત્સાહન
TAGGED:amit shahbangladeshiintrudersnrc
Share This Article
Facebook Email Print
Popular News
अंतरराष्ट्रीयराजनीतिराष्ट्रीयहिन्दी

देश विरोधी तत्वों ने स्लोवेनिया में भारतीय दूतावास को क्षतिग्रस्त किया, भारत ने की काररवाई की मांग

August 10, 2026

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

वैश्विक अनिश्चितता के बीच शेयर बाजार लगभग सपाट, सेंसेक्स 43 अंक मजबूत, निफ्टी 13 अंक चढ़ा

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

कोलंबिया में भूकंप से 111 लोगों की मौत, सरकार ने घोषित किया राष्ट्रीय आपातकाल

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

Dindori Rain: भारी बारिश से डिंडोरी में हाहाकार, नर्मदा का जलस्तर बढ़ा; दो पुल डूबे, स्कूल बंद

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?