આતંકવાદીઓની નવી ચાલનો થયો પર્દાફાશ, કોરોનાની આડમાં એનેસ્થેસિયાના ઈન્જેક્શનથી લોકોની હત્યાનું કરતા કાવતરું
આતંકીઓ કોરોનાની આડમાં લોકોને મોત આપવાનું ઘડી રહ્યા હતા કાવતરું સપ્ટેમ્બર મહિનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી 4 આરોપીઓ સામે સાર્જશીટ દાખલ કરી હતી નવી દિલ્લી: દેશમાં આતંકવાદીઓનો ત્રાસ વધ્યો છે, હવે કોરોનાની આડમાં દેશની એનેક મોટી મોટી હસ્તીઓની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના સભ્યો ભારતમાં કોરોનાવાયરસની આડમાં ખોટા […]
