1. Home
  2. Tag "navratri"

प्रधानमंत्री मोदी ने देश वासियों को दी नवरात्रि, नवरेह, उगादी, गुड़ी पड़वा पर्व की बधाई

नई दिल्ली, 2 अप्रैल। प्रधानमंत्री नरेंद्र मोदी ने शनिवार को देशवासियों को नवरात्रि से लेकर नवरेह, उगादी, गुड़ी पड़वा समेत कई त्योहारों की शुभकामनाएं दी। पीएम मोदी ने ट्वीट कर भारतीयों के अच्छे स्वास्थ्य की कामना की। उन्होंने ने नवरात्रि की बधाई देते हुए ट्वीट किया, “सभी देशवासियों को नवरात्रि की बधाई। शक्ति की उपासना […]

प्रधानमंत्री मोदी व सीएम योगी समेत इन नेताओं ने दी नवरात्रि पर बधाई

नई दिल्ली, 7 अक्टूबर। प्रधानमंत्री नरेन्द्र मोदी ने गुरूवार को नवरात्रि के पावन पर्व सभी देशवासियों को बधाई दी। पीएम मोदी ने आज ट्वीट कर कहा, “ सभी को नवरात्रि की बधाई। आने वाले दिन जगत जननी मां की पूजा के लिए अपने आपको समर्पित करने वाले हैं। नवरात्रि सभी के जीवन में शक्ति, अच्छा […]

આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ : કંગના રનોતે ફેંસને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી

આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ કંગના એ ફેસને નવરાત્રિની શુભેચ્છાઓ આપી શક્તિ જ બધું છે – કંગના રનોત આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ ચુક્યો છે. પુરા નવ દિવસ સુધી માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. તે હિંદુ ધર્મના પ્રમુખ તહેવારોમાંનો એક છે.બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોત હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આવી છે. જ્યાં […]

નવરાત્રિ દરમિયાન પ્રસાદ વિતરણ પર રાજ્ય સરકારની સ્પષ્ટતા: પેકેટમાં પ્રસાદ આપવાની છૂટ

નવરાત્રિ દરમિયાન પ્રસાદબંધી અંગે રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા મંદિરમાં પ્રસાદ બંધ પેકિંગમાં આપી શકાશે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો લેવાયો નિર્ણય ગાંધીનગર: આ વર્ષે કોરોનાને કારણે નવરાત્રિના આયોજન પર સરકારના પ્રતિબંધ બાદ પ્રસાદ પર પણ પાબંધીને લઇને ચર્ચાને જોર પકડ્યું હતું ત્યારે હવે નવરાત્રિમાં મંદિર અને પ્રસાદ મુદ્દે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય […]

અમદાવાદમાં ભક્તોની શ્રધ્ધાને ધ્યાનમાં રાખી ભદ્રકાળી મંદિરનો નિર્ણય, નવરાત્રિમાં કરી શકાશે દર્શન

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ પર્વમાં ગરબા મહોત્સવને લઈને હજુ અસમંજસ ભરી સ્થિતિ છે. જો કે, નવરાત્રિમાં અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીના શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. સરકારની ગાઈડલાઈન અનુસાર મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં રાજ્યમાં તમામ મંદિરો ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં હતા. આ ઉપરાંત અંબાજીમાં ભાદરવી પૂનમનો […]

કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર, નવરાત્રિ પર્વમાં ભક્તો નહીં કરી શકે દર્શન

અમદાવાદઃ ગુજરાતમાં અનલોકમાં વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયાં છે. બીજી તરફ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન નવરાત્રિ પર્વમાં કચ્છમાં સુપ્રસિદ્ધ આશાપુરા માતાજીના મઢમાં ભક્તો માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code