1. Home
  2. Tag "lk advani"

आडवाणी को ‘भारत रत्न’ दिए जाने की घोषणा पर बोले पीएम मोदी – ‘आज भाजपा के हर कार्यकर्ता के लिए गर्व और सम्मान का दिन’

संबलपुर (ओडिशा), 3 फरवरी। प्रधानमंत्री नरेंद्र मोदी ने भाजपा के वरिष्ठ नेता और देश के पूर्व गृह मंत्री लालकृष्ण आडवाणी को भारत रत्न देने की घोषणा के बाद कहा कि आज भाजपा के हर कार्यकर्ता के लिए गर्व और सम्मान का दिन है। पीएम मोदी ने ओडिशा के संबलपुर में एक जनसभा को संबोधित करते […]

पक्ष से लेकर विपक्ष तक.. सभी ने ‘भारत रत्न’ के लिए वरिष्ठ भाजपा नेता लालकृष्ण आडवाणी को दी बधाई

नई दिल्ली, 3 फरवरी। भारत सरकार की ओर से भाजपा के वरिष्ठ नेता और पूर्व पार्टी अध्यक्ष लालकृष्ण आडवाणी को ‘भारत रत्न’ देने की घोषणा के बाद सोशल मीडिया प्लेटफॉर्म ‘एक्स’ पर बधाई देने वालों की झड़ी लग गई। आडवाणी को बधाई देने वालों में पक्ष व विपक्ष के दिग्गज नेता शामिल रहे। इस क्रम […]

अयोध्या में राम मंदिर का बनना नियति ने कर दिया था तय : लालकृष्ण आडवाणी

नई दिल्ली, 12 जनवरी। राम मंदिर आंदोलन से जुड़ी शीर्ष हस्तियों में एक, भारतीय जनता पार्टी के वरिष्ठ नेता और पूर्व उप प्रधानमंत्री लालकृष्ण आडवाणी आगामी अयोध्या स्थित राम मंदिर में 22 जनवरी को प्रस्तावित रामलला के प्राण प्रतिष्ठा समारोह में शामिल होंगे या नहीं, इसे लेकर अटकलें जारी हैं। इसी बीच आडवाणी ने एक […]

अयोध्या विवादित ढांचा मामले में लालकृष्ण आडवाणी समेत 32 आरोपित बरी, इलाहाबाद हाई कोर्ट का फैसला

लखनऊ, 9 नवम्बर। इलाहाबाद हाई कोर्ट की लखनऊ पीठ ने अयोध्या विवादित ढांचा मामले में भाजपा नेता लालकृष्ण आडवाणी, डॉ. मुरली मनोहर जोशी, उमा भारती, कल्याण सिंह समेत 32 आरोपितों को बरी कर दिया है। इसके पूर्व सीबीआई की विशेष अदालत ने 30 सितम्बर, 2020 को सभी आरोपितों को बरी किया था। इसमें कहा गया […]

મારા હ્યદય નજીકનું એક સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છેઃ અડવાણી

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણનુ ગણતરીના કલાકોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવશે. તે પહેલા જ વર્ષોથી રામ મંદિર માટે લડત ચલાવતા પૂર્વ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ટ્વીટ કરીને રામ મંદિરના નિર્માણને લઈ ખુશી વ્યક્ત કરી છે. તેમજ 1990ની રથયાત્રાની યાદ તાજી કરી હતી. પૂર્વ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું […]

ABVPથી શરૂ કરીને વાજપેયી – મોદી સરકારમાં જેટલીએ નિભાવી હતી મહત્વની ભૂમિકાઓ, પ્રધાન તરીકે જમાવી હતી ધાક

ભાજપના નેતા અરુણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું છે. તેમણે બપોરે 12-07 વાગ્યે દિલ્હીની એમ્સમાં આખરી શ્વાસ લીધો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને પોતાની બીમારીની ગંભીરતાનો અહેસાસ ઘણાં સમય પહેલા થઈ ચુક્યો હતો. ત્યારથી તેમણે બીજી ટર્મ માટે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા પર તેમણે કેબિનેટમાં સામેલ થવાથી વિનમ્રતાપૂર્વક […]

કલમ-370 હટવા પર અડવાણીએ મોદી-શાહને આપ્યા અભિનંદન, કહ્યુ- જનસંઘનો સંકલ્પ થયો પૂર્ણ

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને કલમ-370 હેઠળ મળનારા વિશેષાધિકારને પાછા ખેંચી લીધા છે. મોદી સરકારના આ પગલાને ઐતિહાસિક માનવામાં આવે છે. કોંગ્રેસને બાદ કરતા વિપક્ષની ઘણી પાર્ટીઓ આ નિર્ણયના ટેકામાં છે. તો ભાજપ આને પોતાના સંકલ્પનો નિર્ણય ગણાવી રહ્યું છે. ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના લૌહપુરુષ ગણાતા લાલકૃષ્ણ અડવાણીએ પણ મોદી સરકારના આ નિર્ણયને આવકારીને અભિનંદન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code