1. Home
  2. Tag "JIO"

भूल जाओ महंगाई की टेंशन! 75 रुपये में पाओ 30 दिन वैलिडिटी, साथ में डेटा और कॉलिंग भी

नई दिल्ली, 10 अप्रैल। भारतीय दूरसंचार विनियामक प्राधिकरण (टीआरएआई) के निर्देश के बाद निजी टेलीकॉम कम्पनियां एक के बाद एक 30 दिन तक चलने वाले प्रीपेड प्लान लेकर आई हैं। जियो ने जहां 256 रुपये का प्लान लॉन्च किया वहीं एयरटेल और वोडाफोन आइडिया भी लगभग 300 रुपये की रेंज वाले दो-दो प्लान लेकर आई […]

जियो से लोगों का मोह हो रहा भंग, सितंबर में 1.90 करोड़ ग्राहकों ने छोड़ा दामन

नई दिल्ली 28 नवम्बर। देश की सबसे बड़ी दूरसंचार कंपनी रिलायंस जियो से अब लोगों का मोह भंग होता दिख रहा है क्योंकि सितंबर महीने में 1.90 करोड़ लोगों ने जियो का दामन छोड़ दिया। इस दौरान तीसरी बड़ी कंपनी वोडाफोन आइडिया के ग्राहकों की संख्या भी 10.8 लाख घट गयी जबकि दूसरी बड़ी कंपनी […]

ઈ-કોમર્સ ક્ષેત્રમાં RILનું સ્થાન મજબૂત કરવા મૂકેશ અંબાણી ખરીદી શકે છે આ કંપનીઓ

ઈ કોમર્સ ક્ષેત્રે રિલાયન્સ કરશે પોતોની સ્થિતિ મજબુત મિલ્કબાસ્કેટ કંપની ખરીદી શકે છે રિલાયન્સ ફર્નિચર કંપની અર્બન લેન્ડર પણ ખરીદવાની તૈયારીમાં રિલાયન્સ રિલાયન્સ કંપની ઈકોમર્સમાં પણ પોતાના એક્કો જમાવશે ઈ-કોર્મસ ક્ષેત્રમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી આવનારા સમયમાં એક અગત્યનું પગલું ભરી શકે છે, અંબાણી ઓન-લાઈન ફર્નિચર વેચતી કંપની […]

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ જમ્મુ-કાશ્મીર અને લડાખમાં રોકાણ માટે કહી આ વાત

દેશના સૌથી મોટા ધનકુબેર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ ક્હ્યુ છે કે તેમનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર અને લડાખના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને અહીં વિકાસાત્મક ગતિવિધિઓ માટે વિશેષ કાર્યદળની રચના કરશે. અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સોમવારે 42મી સામાન્ય બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગપતિઓને રોકાણ માટેની અપીલ સંદર્ભે કહ્યુ છે કે અમે જમ્મુ-કાશ્મીર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code