1. Home
  2. Tag "jammu"

કાશ્મીરના યુવાનોના મનમાંથી જમીન છીનવવાનો ડર સમાપ્ત કરવો જોઈએ: મોહન ભાગવત

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરવાનો મામલો આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતની મહત્વની ટીપ્પણી ભરોસો આપવો પડશે કે સ્થાનિકોની નોકરીઓ-જમીનને કોઈ ખતરો નથી કલમ-370ના દૂર થયા બાદ બાકીના ભારત સાથેના સંપર્કોની અડચણો થશે દૂર નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે આર્ટિકલ-370 હટાવવાને લઈને કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના લોકોને એ ભરોસો અપાવવો જરૂરી છે કે […]

જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવી તાનાશાહી, ગેરકાયદેસર, અલોકતાંત્રિક :CPM

સીપીએમની જમ્મુ-કાશ્મીર મામલે બુકલેટ સીપીએમએ મોદી સરકાર પર સાધ્યું નિશાન કલમ-370 મામલે સીપીએમનો વિરોધ સીપીએમએ જમ્મુ-કાશ્મીર પર એક બુકલેટ લોન્ચ કરી છે. આ બુકલેટમાં સીપીએમએ અનુચ્છેદ-370ને હટાવવી બંધારણ સાથે વિશ્વાસઘાત હોવાનું ગણાવ્યું છે. નરેન્દ્ર મોદીની સરકાર પર નિશાન સાધતા સીપીએમએ કહ્યુ છે કે 5 ઓગસ્ટે મોદી સરકારે બંધારણ, સંઘવાદ અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર આઘાત કર્યો […]

જમ્મુ-કાશ્મીરમાં હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, કઠુઆથી 6 AK-47 સાથે 3 આતંકી એરેસ્ટ

બે દિવસમાં સુરક્ષાદળોને બીજી મોટી સફળતા ત્રણ આતંકવાદીઓને 6 એકે-7 સાથે કરાયા એરેસ્ટ જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણ આતંકવાદીઓને 6 એકે-7 સાથે એરેસ્ટ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓને પંજાબ-જમ્મુ-કાશ્મીર બોર્ડર પરના લખનપુરથી એરેસ્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોને ઈનપુટ્સ મળ્યા હતા કે એક ટ્રક દ્વારા હથિયાર લઈ જવાય રહ્યા છે. તેના પછી સુરક્ષાદળોએ ટ્રકને ઝડપી અને ત્રણ આતંકવાદીને હથિયારો […]

સિયાલકોટ-જમ્મુ-રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાને સૈનિકોની તેનાતીમાં કર્યો વધારો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

પાકિસ્તાન નાપાક હરકતની ફિરાકમાં રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાને સૈનિકો વધાર્યા જમ્મુ-સિયાલકોટ પર પણ નાપાકનો ડોળો જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ- 370 અસરહીન કરાયા બાદથી પાકિસ્તાન પોતાની બોખલાહટમાં એક મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. સિયાલકોટ-જમ્મુ-રાજસ્થાનના વિસ્તારો પાકિસ્તાનના નિશાને છે. સાજિશને પાર પાડવા માટે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આકા મસૂદ અઝહરને ગુપચુપ રીતે જેલમાંથી મુક્ત પણ કરી દેવામાં આવ્યો છે. મીડિયા […]

વિસ્થાપિત કશ્મીરી પંડિતોને જોડતો કમ્યૂનિટિ રેડીયો ‘શારદા’, સમસ્યાઓને પહોંચાડે છે સરકાર સુધી

‘શારદા’ રેડિયોને બે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત ‘શારદા’ રેડિયો કશ્મીરી પંડિતોને પોતાની સંસ્કૃતિથી જોડે છે લુપ્ત થતી સંસ્કૃતીને જાળવી રાખવા શરુ કરાયો હતો આ રેડિયો યુવા પેઢીઓને પોતાના વારસાથી માહિતગાર કરે છે શારદા રેડિયો 2011માં શરુ કરવામાં આવ્યો હતો સરકાર સુધી લોકોની વાત પહોચાડે છે એનજીઓ ‘પીર પંજાલ’ દ્વારા શારદા રેડિયો શરુ કરવામાં આવ્યો હતો જમ્મુ-કાશ્મીરઃ- […]

કલમ-370 મામલે રશિયાએ ભારતને આપ્યો ખુલ્લેઆમ સાથ: “આ સંપૂર્ણપણે ભારતનો આંતરીક મામલો”

ભારતની સાથે સદાબહાર મૈત્રી નિભાવી રહ્યું છે રશિયા કલમ-370 મામલે રશિયાનું ફરીથી ભારતને સમર્થન કલમ-370નો મામલો સંપૂર્ણપણે ભારતનો આંતરીક મુદ્દો જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ને અસરહીન કરવા મામલે ભારત સરકારને રશિયાનો ખુલ્લો ટેકો ફરી એકવાર મળ્યો છે. રશિયાના રાજદ્વારી નિકોલે કુદાશેવે કહ્યુ છે કે અનુચ્છેદ-370 પર ભારત સરકારનો સાર્વભૌમ નિર્ણય છે. આ ભારતનો આંતરીક મામલો છે. તેમણે કહ્યુ […]

દુશ્મનોના છક્કા છોડાવનાર કાશ્મીરની છેલ્લી હિંદુ રાણી પર બનશે બાયોપિક

નવી દિલ્હી : કાશ્મીરના છેલ્લા હિંદુ રાણીની કહાની થોડાક દિવસોમાં મોટા પડદા પર જોવા મળશે. રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મસ કોટા રાણીના જીવન પર આધારીત ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. 14મી સદીના રાણી સંદર્ભે કહેવામાં આવે છે કે તેઓ બેહદ ખૂબસૂરત હતા અને એક મહાન પ્રશાસક તથા સૈન્ય રણનીતિકાર પણ હતા. નિર્માતા મધુ મંટેનાએ કહ્યું […]

જમ્મુ-કાશ્મીર: સુંદરબનીમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ભારતીય સેનાએ આપ્યો આકરો જવાબ

સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત ચાલુ છે. પાકિસ્તાને સતત ત્રીજા દિવસે જમ્મુ-કાશ્મીરના રાજૌરીના સુંદરબની સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાનના ફાયરિંગનો ભારતીય સેનાએ જવાબ આપ્યો છે. સીમા પર ચાલી રહેલા ફાયરિંગમાં અત્યાર સુધીમાં બંને પક્ષે કોઈપણ પ્રકારની જાનમાલની હાનિના અહેવાલ સામે આવ્યા નથી. પાકિસ્તાન તરફથી મંગળવારે પણ યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને મંગળવારે લાઈન […]

ગુલામ નબી આઝાદની જમ્મુ-કાશ્મીરમાં બીજી વખત નો-એન્ટ્રી, જમ્મુથી દિલ્હી પાછા મોકલાયા

નવી દિલ્હી : કોંગ્રેસના નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે મંગળવારે જમ્મુ એપોર્ટ પર રોકયા બાદ પાછા દિલ્હી મોકલી દેવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ-370ને હટાવાયા બાદ વિપક્ષી પાર્ટીઓના વિરોધના સૂર તેજ થઈ ગયા છે. આ ક્રમમાં ગુલામ નબી આઝાદે ફરીથી જમ્મુ-કાશ્મીરના લોકોને મળવાની કોશિશ કરી છે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા કોંગ્રેસના નેતા […]

શ્રીનગરથી મોટા સમાચાર ! લાલચોકથી 15 દિવસ બાદ હટાવાયા બેરિકેડ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ – 370ના હટાવાયા બાદથી હવે સ્થિતિ સામાન્ય રહી છે. જીવન પાટા પર પાછું ફરવા લાગ્યું છે. મંગળવારે શ્રીનગર શહેરના વ્યાવસાયિક કેન્દ્ર લાલચોક પર ઘંટાઘર નજીક આસપાસ લગાવવામાં આવેલા બેરિકેડને 15 દિવસ બાદ હટાવી લેવામાં આવ્યા છે. આ વ્યાવસાયિક કેન્દ્ર પર લોકો અને વાહનોને આવાગમનની મંજૂરી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code