1. Home
  2. Tag "jammu"

जम्मू एयरफोर्स स्टेशन पर 5 मिनट में दो धमाके, ड्रोन से विस्फोटक गिराए जाने की शंका, सुरक्षा एजेंसियां सतर्क

जम्मू, 27 जून। जम्मू के सतवारी एयरफोर्स स्टेशन पर शनिवार की मध्यरात्रि के बाद पांच मिनट के भीतर हुए दो धमाकों से दहशत फैल गई। भारतीय वायु सेना के सूत्रों का कहना है कि पाकिस्तान से लगी अंतरराष्ट्रीय सीमा से सिर्फ 14 किलोमीटर के फासले पर स्थित इस एयरफोर्स बेस में हुए धमाकों से वायुसेना के […]

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકીઓએ સેના પર કર્યો ગ્રેનેડ વડે હુમલો- 6 લોકો ઘાયલ

બારામુલા જીલ્લામાં સેના પર ગ્રેનેડ વજે હુમલો આતંકીઓ એ સેનાને નિશાન બનાવ્યું સ્થાનિક 6 લોકો ઘાયલ થયાના સમાચાર ઘાયલ નાગરિકો સારવાર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં અવાર નવાર આતંકી હુમલાઓ કરવામાં આવતા હોય છે, સેના સતત બાજ નજર રાખીને આતંકીઓની શઓધખોળશમાં લાગેલી જોવા મળે છે,દેશનો આ એક એવો વિસ્તાર છે જ્યા આતંકીઓની ઘુલસમખોરીની ઘટના સતત બનતી હોય છે […]

Political Absurdity, claims India as Pakistan approves new geographical map

Venkatesh Iyer Prime Minister Imran Khan during a nationally televised address on Tuesday unveiled a new political map of Pakistan as it included the entire Jammu and Kashmir including Gilgit-Baltistan as its own. The small print of the decisions made within the Cabinet meeting. Incidentally, the announcement comes a day before the first anniversary of India’s controversial decision to revoke the area’s semi-autonomy. The map […]

“જમ્મુ-કાશ્મીરની સમસ્યાનું સમાધાન ભારતના ઘણાં પ્રશ્નોનો જવાબ આપશે”

જમ્મુ-કાશ્મીર અધ્યયન કેન્દ્રના નિદેશક શ્રી આશુતોષ ભટનાગર સાથે જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ના બિનઅસરકારક બનાવાયા બાદ અને જમ્મુ-કાશ્મીર તથા લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય બાદની પરિસ્થિતિ, ચીન-પાકિસ્તાનના પાસા, ભાગાલાવાદી-આતંકવાદીઓના ભવિષ્ય, કાશ્મીરી પંડિતોની ઘરવાપસી સહીતના વિષયો પર REVOI (Real Voice of India) તરફથી એડિટર આનંદ શુક્લએ તેમની સાથે વાતચીત કરી હતી. મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટર એક સ્વતંત્ર […]

જમ્મુ-કાશ્મીર પર ક્યાં 58 દેશ આપી રહ્યા છે ટેકો? સવાલ પર મગજ પરથી નિયંત્રણ ગુમાવી બેઠા પાકિસ્તાની વિદેશ પ્રધાન

જમ્મુ-કાશ્મીર પર 58 દેશોના ટેકાના દાવા પર પડકાર પાકિસ્તાનના દાવાને પડકારતા શાહ મોહમ્મદ કુરૈશી ખિજાયા શાહ મોહમ્મદ કુરૈશી છે પાકિસ્તાનના વિદેશ પ્રધાન નવી દિલ્હી : પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મોહમ્મદ કુરૈશી પોતાના મગજ પરથી નિયંત્રણ ગુમાવી બેઠા, જ્યારે તેમને એ 58 દેશોના નામ પુછવામાં આવ્યા કે જે જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે. […]

કાશ્મીરના યુવાનોના મનમાંથી જમીન છીનવવાનો ડર સમાપ્ત કરવો જોઈએ: મોહન ભાગવત

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરવાનો મામલો આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતની મહત્વની ટીપ્પણી ભરોસો આપવો પડશે કે સ્થાનિકોની નોકરીઓ-જમીનને કોઈ ખતરો નથી કલમ-370ના દૂર થયા બાદ બાકીના ભારત સાથેના સંપર્કોની અડચણો થશે દૂર નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે આર્ટિકલ-370 હટાવવાને લઈને કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના લોકોને એ ભરોસો અપાવવો જરૂરી છે કે […]

જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવી તાનાશાહી, ગેરકાયદેસર, અલોકતાંત્રિક :CPM

સીપીએમની જમ્મુ-કાશ્મીર મામલે બુકલેટ સીપીએમએ મોદી સરકાર પર સાધ્યું નિશાન કલમ-370 મામલે સીપીએમનો વિરોધ સીપીએમએ જમ્મુ-કાશ્મીર પર એક બુકલેટ લોન્ચ કરી છે. આ બુકલેટમાં સીપીએમએ અનુચ્છેદ-370ને હટાવવી બંધારણ સાથે વિશ્વાસઘાત હોવાનું ગણાવ્યું છે. નરેન્દ્ર મોદીની સરકાર પર નિશાન સાધતા સીપીએમએ કહ્યુ છે કે 5 ઓગસ્ટે મોદી સરકારે બંધારણ, સંઘવાદ અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર આઘાત કર્યો […]

જમ્મુ-કાશ્મીરમાં હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, કઠુઆથી 6 AK-47 સાથે 3 આતંકી એરેસ્ટ

બે દિવસમાં સુરક્ષાદળોને બીજી મોટી સફળતા ત્રણ આતંકવાદીઓને 6 એકે-7 સાથે કરાયા એરેસ્ટ જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણ આતંકવાદીઓને 6 એકે-7 સાથે એરેસ્ટ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓને પંજાબ-જમ્મુ-કાશ્મીર બોર્ડર પરના લખનપુરથી એરેસ્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોને ઈનપુટ્સ મળ્યા હતા કે એક ટ્રક દ્વારા હથિયાર લઈ જવાય રહ્યા છે. તેના પછી સુરક્ષાદળોએ ટ્રકને ઝડપી અને ત્રણ આતંકવાદીને હથિયારો […]

સિયાલકોટ-જમ્મુ-રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાને સૈનિકોની તેનાતીમાં કર્યો વધારો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

પાકિસ્તાન નાપાક હરકતની ફિરાકમાં રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાને સૈનિકો વધાર્યા જમ્મુ-સિયાલકોટ પર પણ નાપાકનો ડોળો જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ- 370 અસરહીન કરાયા બાદથી પાકિસ્તાન પોતાની બોખલાહટમાં એક મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. સિયાલકોટ-જમ્મુ-રાજસ્થાનના વિસ્તારો પાકિસ્તાનના નિશાને છે. સાજિશને પાર પાડવા માટે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આકા મસૂદ અઝહરને ગુપચુપ રીતે જેલમાંથી મુક્ત પણ કરી દેવામાં આવ્યો છે. મીડિયા […]

વિસ્થાપિત કશ્મીરી પંડિતોને જોડતો કમ્યૂનિટિ રેડીયો ‘શારદા’, સમસ્યાઓને પહોંચાડે છે સરકાર સુધી

‘શારદા’ રેડિયોને બે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત ‘શારદા’ રેડિયો કશ્મીરી પંડિતોને પોતાની સંસ્કૃતિથી જોડે છે લુપ્ત થતી સંસ્કૃતીને જાળવી રાખવા શરુ કરાયો હતો આ રેડિયો યુવા પેઢીઓને પોતાના વારસાથી માહિતગાર કરે છે શારદા રેડિયો 2011માં શરુ કરવામાં આવ્યો હતો સરકાર સુધી લોકોની વાત પહોચાડે છે એનજીઓ ‘પીર પંજાલ’ દ્વારા શારદા રેડિયો શરુ કરવામાં આવ્યો હતો જમ્મુ-કાશ્મીરઃ- […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code