1. Home
  2. Tag "hindutva"

राम मंदिर आंदोलन सहित हिंदुत्व से जुड़े हर अभियान का अहम हिस्सा रहे महंत दिग्विजयनाथ- बोले सीएम योगी

गोरखपुर, 2 अक्टूबर। उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने सोमवार को कहा कि महंत दिग्विजयनाथ ने वर्ष 1949 में श्रीराम जन्मभूमि पर रामलला के ‘प्रकटीकरण’ के जरिये तत्कालीन सरकार की ‘कुत्सित मंशा’ को नाकाम किया और वह राम जन्मभूमि मुक्ति आंदोलन समेत देश में हिंदुत्व से जुड़े लगभग सभी बड़े आंदोलनों का अहम हिस्सा […]

राहुल गांधी ने हिन्दुत्व को लेकर की दिलचस्प सोशल मीडिया पोस्ट – ‘सत्यम शिवम सुंदरम….’

नई दिल्ली, 1 अक्टूबर। कांग्रेस के पूर्व राष्ट्रीय अध्यक्ष और सांसद राहुल गांधी ने सत्यम शिवम सुंदरम हेडिंग के साथ एक लेख की तस्वीर सोशल मीडिया पर डाली है, जिस पर यूजर्स खूब प्रतिक्रिया दे रहे हैं। हिन्दुत्व की विचारधारा और इसमें निहित करुणा, प्रेम, त्याग, दया को रेखांकित करते लेख के एक हिस्से को […]

सीएम योगी ने कहा – विकास और हिन्दुत्व एक दूसरे के पूरक, उन्हें अलग करके नहीं देखा जा सकता

लखनऊ, 21 फरवरी। पिछले दिनों भारत को हिन्दू राष्ट्र और देश में रहने वाले हर नागरिक को हिन्दू बताने वाले उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यानाथ ने अब हिन्दुत्व को विकास से जोड़ा है। उनका कहना है कि विकास और हिन्दुत्व, दोनों एक-दूसरे के पूरक हैं और दोनों को अलग करके नहीं देखा जा सकता। […]

दिग्विजय सिंह बोले – जींस व मोबाइल वाली नहीं, 40-50 साल की महिलाएं ही पीएम मोदी से प्रभावित

भोपाल, 26 दिसंबर। अपने विवादित बयानों से अक्सर ही सुर्खियों में रहने वाले मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री और कांग्रेस के सीनियर नेता दिग्विजय सिंह ने नया सोसा उछाल दिया है। अब उनका कहना है कि जींस पहनने वाली और मोबाइल इस्तेमाल करने वाली लड़कियां नहीं, बल्कि 40-50 साल की महिलाएं ही पीएम मोदी से […]

अब अमेठी में गरजे राहुल – ‘जो सच्चाई के लिए लड़े वो हिन्दू, जो नफरत फैलाए वो हिन्दुत्ववादी’

अमेठी, 18 दिसंबर। बीते दिनों जयपुर में कांग्रेस की मेगा रैली के दौरान हिन्दू और हिन्दुत्व पर अपने मुखर विचार रखने वाले कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी ने शनिवार को अपने पुराने संसदीय क्षेत्र अमेठी में भी वही मुद्दा जोरदार तरीके से उठाते हुए प्रधानमंत्री नरेंद्र मोदी और उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ […]

ओवैसी ने राहुल गांधी से पूछा – क्या यही कांग्रेस का ‘सेक्युलर’ एजेंडा है?

नई दिल्ली, 12 दिसंबर। एआईएमआईएम अध्यक्ष असदुद्दीन ओवैसी ने कांग्रेस नेता राहुल गांधी के हिन्दुत्ववादी और हिन्दू को लेकर दिए गए बयानों पर उन्हें आड़े हाथों लेते हुए उनसे पूछा है क्या यही उनका ‘सेक्युलर’ एजेंडा है। दरअसल पूर्व कांग्रेस अध्यक्ष राहुल गांधी ने आगामी चुनावों को लेकर हिन्दू का एजेंडा पकड़ लिया है। इसी […]

સત્તા માટે હિન્દુત્વના શરણમાં સપા અને બસપા, અખિલેશ અને માયાવતીએ કરી મંદિર બનાવવાની જાહેરાત

દિલ્હીઃ ભારતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયમાં મોટો બદલાવ આવ્યો હોય તેવુ લાગી રહ્યું છે, તજજ્ઞો પણ માની રહ્યા છે કે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ધર્મના આધારે રાજનીતિ કરાઈ રહી છે. તાજેતરમાં જ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેનો સીધો ફાયદો દેશમાં આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં […]

‘Ayoddhya, the Unasked Question’ વિષય પર ડૉ. કોનરાડ એલ્સ્ટનું અમદાવાદ ખાતે સંબોધન

અમદાવાદ ખાતે ડૉ. કોનરાડ એલ્સ્ટનું ‘Ayoddhya, the Unasked Question’ વિષય પર એક ભાષણ યોજાશે. 6 ઓક્ટોબર, 2019ના રોજ સવારે 10 વાગ્યે ભવન્સ કોલેજ ઓડિટોરિયમ, ખાનપુર- અમદાવાદ ખાતે ડૉ. કોનરાડ એલ્સ્ટનું ભાષણ યોજાશે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય વિચાર મંચ દ્વારા કરવામાં આવ્યું છે. એક તરફ અયોધ્યા વિવાદની સુનાવણી તેના આખરી તબક્કામાં છે અને સુપ્રીમ કોર્ટ નવેમ્બર […]

અશોકથી પ્રેરીત થઈને સિંહાસન ત્યાગવા ઈચ્છતા હતા યુધિષ્ઠિર!: રોમિલા થાપરનું “અદભૂત” ઈતિહાસ જ્ઞાન

કથિત ઈતિહાસકાર રોમિલા થાપરનો બફાટ અશોકને ગણાવ્યો યુધિષ્ઠિરનો પ્રેરક! સોશયલ મીડિયા પર વાઈરલ વીડિયો કથિત ઈતિહાસકાર રોમિલા થાપરે ઈતિહાસના મોટા-મોટા પુસ્તકો લખ્યા છે, ઘણી કોલેજોમાં તેમણે લખેલા પુસ્તકો અભ્યાસક્રમમાં પણ છે. તાજેતરમાં તેઓ ખુદને જેએનયુના નિયમો-કાયદાની ઉપર સમજીને પોતાનો સીવી મોકલવાનો પણ ઈન્કાર કરી ચુક્યા છે. હવે સોશયલ મીડિયા પર થાપરનો એક વીડિયો વાઈરલ થઈ […]

બજેટમાં કોંગ્રેસની સરકારોનું ‘હિંદુત્વ શરણમ ગચ્છામિ’ : ગહલોત બન્યા ગોરક્ષક, ‘રામના રસ્તે’ કમલનાથ

મધ્યપ્રદેશની કમલનાથ સરકાર અને રાજસ્થાનની અશોક ગહલોત સરકારે સોફ્ટ હિંદુત્વના માર્ગ પર પગલા આગળ વધાર્યા છે. મુખ્યપ્રધાન અશોક ગહલોતે બુધવારે બજેટ 2019-20 રજૂ કર્યું છે. તેમા તેમણે નંદીગાય આશ્રયોની સ્થાપનાની ઘોષણા કરી છે. તો મધ્યપ્રદેશની કમલનાથ સરકારે પોતાના પહેલા બજેટમાં ગૌશાળા બનાવવાની સાથે રામ વન ગમન પથને વિકસિત કરવાની પણ ઘોષણા કરી છે. રાજસ્થાન વિધાનસભા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code