ગુજરાત બન્યું કૃષ્ણમય, શામળાજી મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે આજે જન્માષ્ટમીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં દ્રારકા સહિતના મોટાભાગના મંદિરોએ ભક્તો માટે દર્શન બંધ રાખ્યાં છે. જો કે, આ મંદિરોમાં પણ ભગવાનને સુંદર શણગાર સજાવવામાં આવ્યાં હતા. ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ શામળાજી મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લુ રાખવામાં આવ્યું છે. સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા […]
