રાજ્યના જળાશયોમાં નવા નીરની સતત આવક, 64 ટકા જળસંગ્રહ
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે જળાશયોમાં પણ નવા જળની આવક થઈ રહી છે. રાજ્યના 205 જળાશયોમાં 64 ટકા કરતા વધુ જળ સંગ્રહ થઇ ચુક્યો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 54.48 ટકા જથ્થો સંગ્રહ થઇ ચુક્યો છે. રાજ્યના 98 ડેમ 90 ટકાથી […]
