1. Home
  2. Tag "Gujarat news"

सीएम भूपेंद्र पटेल ने सोने की झाडू लगा कर की भगवान जगन्नाथ रथयात्रा की शुरूआत, पीएम मोदी ने देशवासियों को बधाई दी

अहमदाबाद, 20 जून। गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने यहां मंगलवार को सुबह रथयात्रा के मार्ग में सोने की झाडू लगाने की “पहिंद” विधि पूरी कर भगवान जगन्नाथ की 146वीं रथयात्रा की शुरूआत की। अहमदाबाद के जमालपुर स्थित जगन्नाथ मंदिर से रथयात्रा आज सुबह सात बजकर पांच मिनट रवाना हुई। रथयात्रा पुराने शहर के शाहपुर […]

દિવાળી બાદ યુનિવર્સિટી-કોલેજો પુન:શરૂ થશે, શિક્ષણ વિભાગે ગાઇડલાઇન્સ જાહેર કરી

રાજ્યમાં 23 નવેમ્બરથી શાળાઓ ઉપરાંત યુનિવર્સિટી-કોલેજો પણ પુન:શરૂ થશે યુનિવર્સિટી-કોલેજો શરૂ કરવા માટે શિક્ષણ વિભાગે ગાઇડલાઇન્સ બહાર પાડી છે કોલેજના લેક્ચરમાં હાજરી આપવી એ વિદ્યાર્થી માટે સ્વૈચ્છિક રહેશે ગાંધીનગર: કોરોના વાયરસના સંક્રમણને કારણે લાગૂ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે રાજ્યમાં માર્ચ મહિનાથી શાળાઓ અને કોલેજો પણ બંધ છે. બાળકોના અભ્યાસને લઇને વાલીઓ ચિંતિત છે ત્યારે ગુજરાતમાં […]

એસ.ટી. નિગમનો મહત્વપૂર્ણ નિર્ણય: બી.એસ-6 મોડલની નવી 1000 બસો સંચાલનમાં મૂકાશે

દેશમાં પ્રદૂષણને ડામવા હેતુસર એસ.ટી.નિગમે લીધો મહત્વપૂર્ણ નિર્ણય એસ.ટી.નિગમ દ્વારા બીએસ 6 મોડલની નવી 1000 બસો સંચાલનમાં મૂકાશે તે ઉપરાંત કેટલાક રૂટ પર 50 ઇલેક્ટ્રિક બસો પણ દોડાવાશે અમદાવાદ: દેશમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને ડામવા માટે હવે એસ.ટી.નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી.નિગમે દેશભરમાં પ્રથમ એવી બીએસ 6 મોડલની નવી 1000 […]

રાજ્ય સરકાર શેરી ગરબાને આપી શકે છે છૂટ, 15 ઑક્ટોબર બાદ નિર્ણય જાહેર કરશે

ગુજરાતના ખેલૈયાઓ માટે આવી શકે છે સારા સમાચાર રાજ્ય સરકાર શેરી ગરબાના આયોજનની આપી શકે છે છૂટ રાજ્ય સરકાર 15 ઑક્ટોબર બાદ નિર્ણય જાહેર કરશે અમદાવાદ:  નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોના સંક્રમણને લીધે રાજ્ય સરકારે આ વખતે વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજનને રદ્દ કરવાનો પ્રજાલક્ષી નિર્ણય લીધો હતો. જો કે હવે રાજ્ય સરકારે […]

ગુજરાતમાં દર 6 મહિને ફાયર સેફ્ટી NOC રિન્યુઅલ કરાવી પડશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આગના બનાવોમાં વધારો થયો છે. અમદાવાદમાં બે મહિના પહેલા એક હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ દર્દીઓના મોત થતા તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ ફાયરસેફ્ટીને લઈને હોસ્પિટલો અને હાઈરાઈઝ ઈમારતોને નોટિસ આપવામાં આવી હતી. દરમિયાન સરકાર દ્વારા દરેક હાઈરાઈઝ બિલ્ડિંગ, ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ- કોલેજ,હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. […]

ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો ગરબા આયોજકોનો નિર્ણય, શેરી ગરબા યોજવા કરી માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવની ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જો કે, આ વર્ષે કોરોના મહામારીને પગલે ગરબા મહોત્સવને લઈને અસમંજસ ભરી સ્થિતિ ઉભી થઈ છે. સરકાર પણ ગરબા મહોત્સવને લઈને વિચારણા કરી રહી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મોટા ગરબા આયોજકોએ ગરબા મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. જો કે, કોરોના ગાઈડલાઈન અનુસાર […]

ગુજરાતના ખેલૈયા માટે મહત્વના સમાચાર, નવરાત્રીના આયોજન અંગે DYCM નીતિન પટેલનું આવ્યું આ નિવેદન

નવરાત્રીના આયોજનને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન નવરાત્રીના આયોજન અંગે વિચારણા થઈ રહી છે વિગતવાર અભ્યાસ બાદ નોરતા અંગે કરાશે જાહેરાત વિશ્વનો સૌથી લાંબો ચાલતો નૃત્ય મહોત્સવ એટલે નવરાત્રિ. નવ દિવસ ચાલતો આ નૃત્ય મહોત્સવ દેશ વિદેશમાં જાણીતો છે. ગુજરાતીની ઓળખ એટલે ગરબા. જો કે આ વખતે કોરોનાના ગ્રહણએ દરેક મહોત્સવની ઉજવણી પણ પાણી […]

આજથી હેલ્મેટ વગરની સવારી તમારા ખિસ્સા કરશે ખાલી, વસુલાશે મસમોટો દંડ

–  કોરોનાની મહામારી વચ્ચે શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું  – રાજ્યમાં રોડ સેફટી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ  – 20 તારીખ સુધી હેલ્મેટ ડ્રાઈવ રાખવાનો આદેશ કોરોનાની મહામારી વચ્ચે શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હવે ગુજરાતમાં 9 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઇવના આદેશ છે. રોડ સેફટી અંગેની સમીક્ષા બેઠકમાં રાજ્યમાં અકસ્માતના બનાવોમાં હેલ્મેટ […]

આણંદમાં ધોધમાર 12.5 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આણંદમાં આભ ભાટ્યું હોય તેમ ધોધમાર 12.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં ધુંટણસમા પાણી ભરાયાં હતા. તેમજ અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 245 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે બે કલાકમાં 125 તાલુકામાં […]

ગુજરાતના નવા DGP તરીકે આશિષ ભાટિયાની વરણી

ગુજરાતના હાલના DGP શિવાનંદ ઝા શુક્રવારે થશે સેવા નિવૃત્ત તેમના સ્થાને ગુજરાતના નવા DGP તરીકે આશિષ ભાટિયાની વરણી અનેક દિવસોથી DGPની વરણની અંગેની અટકળોનો હવે અંત ગુજરાતના સાંપ્રત સમયના DGP શિવાનંદ ઝા શુક્રવારે સેવા નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે તેમના સ્થાને IPS આશિષ ભાટીયાની ગુજરાતના નવા ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાતના નવા ડીજીપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code