1. Home
  2. Tag "Government Guidelines"

ગુજરાતમાં નવરાત્રિમાં માતાજીની મૂર્તિ-ગરબીની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરી શકાશે

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિની ઉજવણીને લઈને યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે નવરાત્રિના ગરબા, દશેરા, શરદ પૂનમ,  દિવાળી, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. જે અનુસાર નવરાત્રિ દરમિયાન ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં. જો કે, ભક્તો માતાજીની આરાધના કરી શકે તે માટે નવરાત્રિમાં ખુલ્લી જગ્યાએ માતાજીની મૂર્તિ […]

કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન, સુરતમાં હિરાના 12 એકમો કરાયાં સીલ

અમદાવાદઃ દક્ષિણ ગુજરતના સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે મનપા દ્વારા અનલોકમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન કતારગામ અને વરાછા વિસ્તારમાં સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા હીરાના 12 એકમોને સીલ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં અનલોકમાં વેપાર-ધંધા શરૂ થયાં હતા. જેથી હિરના કારખાના અને ટેક્સટાઈલ્સ માર્કેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code