1. Home
  2. Tag "giriraj singh"

उत्तर प्रदेश : गिरिराज सिंह ने कांग्रेस पर साधा निशाना, कहा – फिर बनेगी भाजपा की सरकार

लखनऊ, 18 सितम्बर। केंद्रीय ग्रामीण विकास एवं पंचायती राज मंत्री गिरिराज सिंह ने अमेठी में कांग्रेस पर सीधे निशाना साधा। उन्होंने आरोप लगाया कि देश का एक परिवार वर्षों तक अमेठी और अमेठी के लोगों का उत्पीड़न करता रहा, लेकिन यहां का विकास नहीं किया। गिरिराज ने कहा कि दुख होता है कि आजादी के […]

કલમ-370 પર પાકિસ્તાન અને કોંગ્રેસના મનસૂબા સફળ થશે નહીં : ગિરિરાજ સિંહ

નવી દિલ્હી: મોદી સરકારમાં પ્રધાન ગિરિરાજ સિંહે કોંગ્રેસ અને પાકિસ્તાન પર કલમ-370 અને કાશ્મીરના મામલે નિશાન સાધ્યું છે. ગિરિરાજ સિંહે કહ્યુ છે કે કોંગ્રેસીઓની ભાષા સાંભળીને સમજવું મુશ્કેલ થઈ જાય છે કે કોંગ્રેસી પાકિસ્તાનની શહ પર બોલી રહ્યા છે અથવા પાકિસ્તાન કોંગ્રેસીની શહ પર. ગિરિરાજ સિંહે કહ્યુ છે કે પાકિસ્તાન અને કોંગ્રેસના મનસૂબા ક્યારેય કામિયાબ […]

ગિરિરાજસિંહે વસ્તી વધારાને ધર્મ સાથે સાંકળ્યો, કહ્યુ- ભારત સાંસ્કૃતિક વિભાજન તરફ આગળ વધી રહ્યું છે

નવી દિલ્હી: કેન્દ્રીય પશુપાલન પ્રધાન ગિરિરાજસિંહે ફરી એકવાર વસ્તી વધારાને ધર્મ સાથે જોડયો છે. ગિરિરાજસિંહે કહ્ય છે કે વસ્તી નિયંત્રણ પર ધાર્મિક અડચણ પણ એક કારણ છે. ગિરિરાજ સિંહે કહ્યુ છે કે ભારત 1947ની તર્જ પર સાંસ્કૃતિક વિભાજન તરફ આગળ વધી રહ્યું છે. ગિરિરાજસિંહે તમામ પક્ષોને વસ્તી નિયંત્રણ કાયદા માટે આગળ આવવા માટે કહ્યુ છે. […]

ટુકડે-ટુકડે ગેંગની નવી નેતા છે શબાના આઝમી: ગિરિરાજ સિંહ

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે વરિષ્ઠ ફિલ્મ અભિનેત્રી શબાના આઝમી પર વેધક વાકપ્રહાર કર્યો છે. તેમણે શબાના આઝમીને ટુકડે-ટુકડે અને એવોર્ડ વાપસી ગેંગના નવા નેતા ગણાવ્યા છે. ગિરિરાજસિંહને આરોપ છે કે શબાના આઝમી કેન્દ્ર સરકારની ટીકા કરતા દેશના હિતોને ઘટાડી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે શબાના આઝમીએ કહ્યુ હતુ કે […]

ગિરિરાજસિંહના ઈફ્તારવાળા નિવેદન પર ગરમાયું રાજકારણ, જેડીયુએ ગણાવ્યા માનસિક રીતે વિકૃત

ઈફ્તાર પાર્ટીને લઈને ગિરિરાજસિંહના એક નિવેદન બાદ બિહારમાં રાજકારણનો પારો ગરમાયો છે. દાવત-એ-ઈફ્તારને લઈને ગિરિરાજસિંહના નિવેદન પર તેમની જ પાર્ટીના સહયોગીએ માત્ર વાંધો જ વ્યક્ત કર્યો નથી, પણ આને ગઠબંધન માટે પણ ઘાતક ગણાવ્યું છે. જેડીયુના પ્રવક્તા સંજય સિંહે ગિરિરાજસિંહના નિવેદન પર પલટવાર કરતા સંજય સિંહને કહ્યુ છે કે ગિરિરાજસિંહ જેવા લોકો પોતાનું માનસિક સંતુલન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code