1. Home
  2. Tag "Gandhinagar"

पीएम मोदी ने गांधीनगर – वाराणसी साप्ताहिक सुपरफास्ट ट्रेन को दिखाई हरी झंडी

गांधीनगर 16 जुलाई। प्रधानमंत्री नरेंद्र मोदी ने शुक्रवार को गांधीनगर से वाराणसी के लिए एक नई सप्ताहिक ट्रेन को हरी झंडी दिखाई। अपने गृहराज्य गुजरात के एक दिनी दौरे पर आए पीएम मोदी ने वर्चुअली कई योजनाओं का शुभारम्भ किया, जिनमें गांधीनगर कैपिटल से वाराणसी जंक्शन के बीच शुरू की गई यह ट्रेन भी शामिल […]

Gujarat: The State Government Signs MoU with ITRA

Gandhinagar: The Government of Gujarat under the Ministry of Ayush on July 15 signed a memorandum of understanding with the Jamnagar-based Institute of Teaching and Research in Ayurveda (ITRA). The Deputy Chief Minister of Gujarat Nitinbhai Patel and Secretary, Ministry of AyushVaidya Rajesh Kotecha remained present on this occasion. Through this MoU, all the institutions […]

રાજ્યના પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને 7મા પગારપંચનું બાકી એરિયર્સ ન અપાતા અસંતોષ

ગાંધીનગરઃ સરકારના પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને 7મા પગાર પંચનું બાકી એરીયર્સ ન મળતા કર્મચારીઓમાં અસંતોષ જાગ્યો છે. આ અંગે ગુજરાત રાજ્ય બોર્ડ નિગમ કર્મચારી મહામંડળના પ્રમુખ પ્રવિણ સુતરીયાએ જણાવ્યું હતું કે,, ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર મુજબ 7મા પગારપંચનો અમલ કરીને બોર્ડ-નિગમના કર્મચારીઓને 1-1-2016થી પગારપંચનો સ્વીકાર કરી અમલવારી કરી હતી. જોકે કર્મચારીઓને 19 મહિનાનું એરિયર્સ અપાયું […]

રાજ્યમાં હવે મકાનના બાંધકામની મંજૂરી માત્ર 24 કલાકમાં ઓનલાઇન મળશે

રાજ્યમાં મકાનના બાંધકામની મંજૂરીને લઇને મહત્વના સમાચાર મકાન બાંધકામની મંજૂરી હવે માત્ર 24 કલાકમાં ઓનલાઇન મળી જશે ઓનલાઇન પદ્વતિથી ડેવલપમેન્ટ પ્લાન પાસ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય ગાંધીનગર: રાજ્યમાં મકાનના બાંધકામની મંજૂરીને લઇને એક મહત્વના સમાચાર છે. રાજ્યમાં હવે કોઇપણ મકાનનું બાંધકામ 15 મીટરની ઊંચાઇ ધરાવતું હશે તેમજ એના પ્લાન સહિતના વિવિધ મહત્વના દસ્તાવેજો ડેવલપમેન્ટ […]

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, બિન અનામત વર્ગમાં વધુ 32 જાતિઓ સમાવિષ્ટ કરાઇ

રાજ્ય સરકારને બિન અનામત વર્ગને લઇને લીધો મહત્વનો નિર્ણય બિન અનામત વર્ગમાં વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હિંદુ ધર્મની 20 જાતિઓ અને મુસ્લિમ ધર્મની 12 જાતિઓનો સમાવેશ કરાયો ગાંધીનગર: રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. બિન અનામત વર્ગમાં વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કરાયો છે. સામાજીક ન્યાય અને અધિકારતા વિભાગ દ્વારા આજે કરવામાં આવેલા પરિપત્રમાં […]

ગુજરાત સરકારની મહત્વની જાહેરાત: 23મી નવેમ્બરથી રાજ્યમાં સ્કૂલો-કૉલેજો શરૂ થશે

રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર 23મી નવેમ્બરથી રાજ્યમાં સ્કૂલ-કૉલેજો શરૂ થશે 23મી નવેમ્બરથી રાજ્યમાં ધોરણ-9થી ધોરણ-12 સુધીના વર્ગો શરૂ થશે ગાંધીનગર: રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. રાજ્ય સરકારે દિવાળી પછી રાજ્યમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી SoPનું સ્કૂલ-કૉલેજો તરફથી ફરજીયાત પાલન કરવાનું રહેશે. શિક્ષણ […]

રાજ્યના શિક્ષણ બોર્ડે દિવાળી વેકેશનની કરી જાહેરાત

કોરોના મહામારીને કારણ રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો બંધ રહેશે એવામાં હવે GSHSEB દ્વારા દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું 29 ઑક્ટોબરથી 18 નવેમ્બર સુધીનું દિવાળી વેકેશન જાહેર ગાંધીનગર: કોરોના મહામારીના સંકટને કારણે રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. તેવામાં હવે દિવાળી વેકેશનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને […]

ગુજરાતમાં પણ પ્રવાસીઓ માણી શકશે ક્રૂઝની સવારી, SOU ખાતે ક્રૂઝનું પીએમ કરશે લોકાર્પણ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ક્રૂઝનું નવું આકર્ષણ ઉમેરાશે PM મોદી દ્વારા ક્રૂઝનું 31મી ઑક્ટોબરના રોજ કરાશે લોકાર્પણ આ બોટમાં એક સાથે 200 થી 300 લોકોને બેસવાની વ્યવસ્થા નર્મદા/ગાંધીનગર:  ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વધુને વધુ વેગવંતો બનાવવા તેમજ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે ગુજરાત સરકારનો ટુરિઝમ વિભાગ સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ અવનવા આકર્ષણો કેવડિયા કોલોની ખાતે ઉમેરી […]

રાજ્ય સરકારે ધો.9-12નો અભ્યાસક્રમ 30% સુધી ઘટાડવાનો લીધો નિર્ણય, આ તારીખે યોજાશે ધો.10-12ની પરીક્ષા

હાલ કોરોના કાળને કારણે શાળાઓ ઓનલાઇન શરૂ છે રાજ્ય સરકારનો ધો.9-12નો અભ્યાસક્રમ 30% સુધી ઘટાડવાનો નિર્ણય 21મેથી ધો.10 અને 12ની પરીક્ષા શરૂ કરવામાં આવશે ગાંધીનગર:  રાજ્યોમાં હાલ કોરોના સંકટને કારણે શાળાઓ ખોલવામાં આવી નથી પરંતુ હાલમાં શાળાઓ ઓનલાઇન શરૂ છે ત્યારે હવે આ સ્થિતિમાં રાજ્ય સરકારે ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને રાહતના સમાચાર આપ્યા છે. સરકારે અભ્યાસક્રમ […]

ગાંધીનગર નજીક રૂપાલમાં આ વર્ષે નહીં નીકળે માતાજીની પરંપરાગત પલ્લી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે આ વર્ષે નવરાત્રિ પર્વમાં ગરબાની મંજૂરીને લઈને અસમંજસ ભરી સ્થિતિ ઉભી થઈ છે. વ્યવસાયીક રીતે યોજાયા ગરબા મહોત્સવ આ વર્ષે નહીં યોજાય. જો કે, શરી ગરબા અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે નવલી નવરાત્રીના નવમાં નોરતે યોજાતી રૂપાલની પલ્લી આ વર્ષે નહીં યોજવાનો વહીવટી તંત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code