1. Home
  2. Tag "Flights"

यूक्रेन में फंसे भारतीयों को लाने के लिए एअर इंडिया 22 फरवरी से 3 उड़ानें संचालित करेगी

नई दिल्ली, 18 फरवरी। रूसी हमले की आशंका झेल रहे  संकटग्रस्त यूक्रेन में फंसे भारतीय नागरिकों को निकालने के लिए एअर इंडिया ने पहल की है। इस क्रम में टाटा संस की एयरलाइन कम्पनी 22, 24 और 26 फरवरी को भारत और यूक्रेन के बोरिस्पिल इंटरनेशनल एयरपोर्ट के बीच तीन उड़ानें संचालित करेगी। 256 सीटों […]

 લોકડાઉનમાં કેન્સલ થયેલી તમામ ફ્લાઈટ્સની ટિકિટોનું અપાશે રિફંડ

ફ્લાઈટની ટિકિટ રદ કરવામાં આવી હશે તો રિફંડ મળશે લોકડાઉન દરનમિયાન નેશનલ-ઈન્ટરનેશનલ ફ્લાઈટ રદ થતા લાખો ટિકિટ થઈ હતી કેન્સલ તમામ લોકોને હવે આ ટિકિટનું રિફંડ આપવામાં આવશે સમગ્ર વિશવામાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના મહામારી વર્તાઈ રહી છે, કોરોનાના કારણે કેટલાક મહિના લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું હતું તે સમયે અનેક બસ બુકિંગ, ટ્રેન બુકિંગ […]

વંદે ભારત મિશનનો 5મો તબક્કો 1 ઑગસ્ટથી થશે શરૂ, આ દેશોમાંથી ભારતીયોને પરત લવાશે

વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વંદે ભારત મિશનનો 5મો તબક્કો થશે શરૂ પાંચમો તબક્કો 1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ સુધી ચાલશે અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, કતાર, ઓમાન સહિતના દેશોમાંથી ભારતીયોને પરત લવાશે કોરોના વાયરસના સંક્રમણ બાદ લાગુ થયેલા લોકડાઉનને કારણે અનેક ભારતીયો વિદેશમાં ફસાઇ ગયા છે જેને પરત ભારત લાવવા માટે ભારત સરકારે વંદે ભારત મિશન શરૂ […]

ઈન્ડિગોમાં કર્મીઓની છંટણી બાદ હવે એર ઇન્ડિયાના કર્મીઓને પડશે મોટો ફટકો – વેતનમાં મૂકવામાં આવશે કાપ

એર ઈન્ડિયાના કર્મચારીના પગારમાં મૂકાશે કાપ આ પહેલા ઈન્ડિગો એરલાઈન્સે કર્મીઓની છંટણી કરવાનો લીધો નિર્ણય પહેલા પણ એર ઈન્ડિયા દ્રારા કર્મચારીઓના પગારમાં કાપ મૂકવામાં આવ્યો હતો એર ઈન્ડિયા દેવામાં ગળાડૂબ હતી અને તેમાં ફરી કોરોના સંકટનો પ્રભાવ માસિક ભથ્થામાં પણ ભારે કપાત કરવામાં આવી રહી છે સમગ્ર દેશમાં કોરોના સંક્ટની અસર વર્તાઈ રહી છે,કેટલાક ઉદ્યોગક્ષેત્રમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code