1. Home
  2. Tag "CRPF"

छत्तीसगढ़: सीआरपीएफ जवान ने ली अपने चार साथियों की जान, तीन घायल

सुकमा, 8 नवम्बर। छत्तीसगढ़ के नक्सली क्षेत्र में तैनात सुकमा में सीआरपीएफ जवान ने अपने ही साथियों पर गोलियां चला दी, जिसमें 4 जवानों की मौत हो गई और 3 घायल हो गए। घटना रात करीब 2.30 से 3 बजे के बीच सुकमा जिले के मरइगुड़ा थाना इलाके के लिगम पल्ली सीआरपीएफ 50 बटालियन कैंप […]

सीआरपीएफ के बिना आंतरिक सुरक्षा की कल्पना नहीं की जा सकती : अमित शाह

नई दिल्ली, 17 सितम्बर। केन्द्रीय गृह मंत्री अमित शाह ने आंतरिक सुरक्षा को मजबूत बनाने में केन्द्रीय रिजर्व पुलिस बल (सीआरपीएफ) के योगदान की सराहना करते हुए आज कहा कि इसके बगैर देश की आंतरिक सुरक्षा की कल्पना नहीं की जा सकती। शाह ने केंद्रीय सशस्त्र पुलिस बलों द्वारा चलाए जा रहे ‘अखिल भारतीय वृक्षरोपण […]

ભારતમાં આંતરિક સુરક્ષાની જવાબદારી પોલીસની સાથે CRPF પણ સંભાળશે

દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા દેશની સરહદોની સુરક્ષા વધારે મજબુત કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ નવા સુરક્ષા મોડલ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેશની આંતરિક સુરક્ષા CRPF સંભાળશે. તેમજ સરહદની સુરક્ષા BSF, ITBP જેવા સુરક્ષાદળો કરશે. આ સુરક્ષા એજન્સીઓને દેશની આંતરિક સુરક્ષાની જવાબદારીમાંથી મુક્ત કરવાની વિચારણા ચાલી રહી છે. સુત્રોના […]

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સીઆરપીએફની પાર્ટી પર આતંકીઓએ કર્યો હુમલો

શ્રીનગરમાં સીઆરપીએફની પાર્ટીને આતંકીઓએ નિશાન બનાવી આતંકીઓએ પાર્ટી પર હુમલો કર્યો સમગ્ર વનિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી આતંકીઓની શોધખોળ શરું જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા પોતોના નાપાક ઈરાદાઓને અજામ પવામાં આવી રહ્યા છે,સેનાની સખ્તી તથા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ આતંકીઓએ લોકોનું જીવવાનું મુશ્કેલ કર્યુ છે,છેલ્લા કેટચલાક મહિનામાં સેનાએ કેટલાક આતંકીઓને ઢેર કર્યા છે તો કેટલાક આતંકીઓને ઝડપી પાડ્યા […]

અનંતનાગમાં સીઆરપીએફના પાંચ જવાનો શહીદ થવાનો મામલો, ગૃહ સચિવ સાથે DG CRPFની બેઠક

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલા પર કેન્દ્ર સરકાર બેહદ ગંભીર છે. સીઆરપીએપના ડીજી આર. આર. ભટનાગરને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયમાં ગૃહ સચિવ રાજીવ ગૌબાએ ભટનાગર સાથે બેઠક કરી છે. માનવામાં આવે છે કે અનંતનાગમાં પાંચ જવાનોની શહાદતનો બદલો કેવી રીતે લેવામાં આવશે? તેના પર બંને અધિકારીઓએ ચર્ચા કરી છે. આના સિવાય […]

કાશ્મીર: અનંતનાગ હુમલામાં સીઆરપીએફના પાંચ જવાનો શહીદ, એક આતંકી ઠાર

અમરનાથ યાત્રા પહેલા દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મોટા આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ બુધવારે અહીંના એક ભીડભાડવાળા વિસ્તારમાં સડક પર સીઆરપીએફની એક પેટ્રોલ પાર્ટીને નિશાન બનાવી છે. હુમલામાં સીઆરપીએફના પાંચ જવાનો શહીદ થયા છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે. તેમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક એસએચઓ પણ સામેલ છે. અધિકારીઓએ કહ્યુ છે કે ઓછામાં ઓછા બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code