રેલવેમાં ખલાસી સિસ્ટમ થશે બંધ, નહીં થાય કોઇ નવી નિયુક્તિ
ભારતીય રેલવેમાં હજુ પણ કેટલીક વ્યવસ્થા અંગ્રેજોના જમાનાની છે હવે ભારતીય રેલવે ખલાસી સિસ્ટમને કરશે બંધ હવે ખલાસીની રૂપમાં કોઇ નવી નિયુક્તિ નહીં થાય ભારતીય રેલવેમાં હજુ પણ અનેક વ્યવસ્થા અંગ્રેજોનાના જમાનાની છે. જો કે હવે ભારતીય રેલવે તેમાંથી અમુક વ્યવસ્થાઓને દૂર કરી રહી છે. ભારતીય રેલવે ટૂંક સમયમાં અંગ્રેજોના સમયથી ચાલી આવતી ખલાસી સિસ્ટમને […]