1. Home
  2. Tag "ayodhya"

દિવાળીના પર્વ પર રામ નગરી અયોધ્યા 5.51 લાખ દિવાઓથી જગમગશે

સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ પ્રથમ દિવાળી અયોધ્યા નગરી દિવાઓથી સજાવાશે 5 લાખ 51 હજાર દિવાઓથી રામ નગરી ઝળહળશે સમગ્ર તૈયારીઓ શરુ કરવામાં આવી   છેલ્લા કેટાલય વર્ષો બાદ રામલલા દરબાર સહીત શ્રીરામ જન્મભૂમિ પરિસર દીવાઓની જ્યોતથી જગમગતું જોવા મળશે, આ વર્ષની દિવાળી યોધ્યાવાસીઓ માટે તેમજ સમગ્ર દેશના લોકો માટે ખાસ હશે, વિતેલા વર્ષે અયોધ્યામાં 4 […]

રામ-જાનકી માર્ગનું નિર્માણ: ભક્તો અયોધ્યાથી પાંચ કલાકમાં સીતામઢી પહોંચી શકશે

અયોધ્યા અને સીતામઢીને જોડતો બનાવવામાં આવી રહ્યો છે માર્ગ આ માર્ગનું નામ રામ – જાનકી રાખવામાં આવશે ભક્તો પાંચથી છ કલાકમાં અયોધ્યાથી સીતામઢી પહોંચી શકશે – યોગી આદિત્યનાથ લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે,અયોધ્યા અને સીતામઢીને જોડતો એક માર્ગ બનાવવામાં આવી રહ્યો છે, જેનું નામ રામ-જાનકી માર્ગ રાખવામાં આવશે. આ સાથે,ભક્તો પાંચથી છ કલાકમાં […]

રેલ્વેની યાત્રીઓને ખાસ ભેટ – મેરઠથી શ્રીરામપથ યાત્રા માટે 12 ડિસેમ્બરથી ખાસ ટ્રેનનું સંચાલન કરાશે

યાત્રીઓને રેલ્નેની ખાસ ભેટ શ્રીરામ પથયાત્રાનો સફર  ટ્રેનમાં કરી શકાશે ખાસ ટ્રેનનું સંચાલન 12 ડિસેમ્બરથી શરુ કરાશે રેલ્વે વિભાગ અનેક ટ્રેન શરુ કરીને યાત્રીઓને એક પછી એક સોગાત આપી રહી છે,ત્યારે હવે રેલ્વે એ મેરઠને શ્રીરામ પથ યાત્રાની સોગાત આપી છે, જે ઘમઆલાંબા સમય પછી ઘાર્મિક યાત્રા માટે મળી છે, શ્રીરામ પથ યાત્રા માટે 12 […]

અયોધ્યા નિર્માણ કાર્ય: ચેન્નાઇની એન્જિનિયર્સની ટીમ પહોંચી અયોધ્યા, પાયા ખોદવાની કામગીરી થશે શરૂ

રામ મંદિરના પાયો ખોદવાનું કાર્ય હવે શરુ થશે  ચેન્નઈથી એન્જિનિયર્સની ટીમ અયોધ્યા આવી પહોંચી સ્તંભો પર વજનની ચકાસણીનું કાર્ય હાથ ઘરાશે હાલ સ્તંભ વપર 700 ટન વજન આપી પરિક્ષણ થી રહ્યું છે સમગ્ર દેશવાસીઓ રામ મંદિર બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે રામ મંદિરનો પાયો નખાવાની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે,રામ મંદિરના […]

રામ મંદિરના 12 પરિક્ષણ સ્તંભો બનીને તૈયાર – નિષ્ણાંતો દ્રારા ક્ષમતા તપાસવામાં આવશે

રામ મંદિરના 12 ટેસ્ટ પિલર બનીને તૈયાર  નિષ્ણાંતો દ્રારા સ્તંભની ક્ષમતા તપાસવામાં આવશે પરિક્ષણ બાદ કાર્ય શરુ કરવામાં આવશે રામ મંદિરનો પાયો ખોદતાં પહેલા શ્રી રામ જન્મભૂમિના પરીસરમાં પાઇલિંગ પરીક્ષણ હેછઠ 12 પરિક્ષણ સ્તંભો તૈયાર થઈ ચૂક્યા છે. હવે 28 દિવસ પછી સ્તંભના ભારની ક્ષમતાનું પરીક્ષણ આઈઆઈટી ચેન્નઈના નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે. ત્યાર બાદ રામ […]

અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ, મંદિરના સ્તંભ 1000 વર્ષની મજબૂતાઇ ધરાવતા હશે

અનેક સદીઓની પ્રતિક્ષા બાદ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ શુક્રવારે મંદિરના પહેલા સ્તંભ માટે ડ્રિલિંગ હાથ ધરવામાં આવ્યું મંદિરના તમામ સ્તંભ 1000 વર્ષની મજબૂતાઇ ધરાવતા હશે અનેક સદીઓની પ્રતિક્ષા અને ધૈર્ય બાદ હવે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ ચૂક્યું છે. શુક્રવારે 3 વાગ્યે ભારે ભરખમ ડ્રિલિંગ મશીને મંદિરના પહેલા […]

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનના નામ પર બનશે ઓયોધ્યાનું એરપોર્ટ

અયોધ્યાનું એરપોર્ટ ભગવાન રામના નામથી બનશે એરપોર્ટનો વિસ્તાર વધારવાની કવાયાત હાથ ધરાઈ અયોધ્યા એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરનું બનશે રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટના વિસ્તારને વધારવાની યોજના ઘડવામાં આવી અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ રાખવામાં આવશે, આ સાથે જ આતંરરાષ્ટ્રીય લેવલનું એરપોર્ટ નિર્માણ પામશે આ માટે યોગી સરકાર દ્વારા એરપોર્ટનો વિસ્તાર વધરાવા અને એરપોર્ટનું નામ બદલાની કવાયત […]

રામ મંદિરના નક્શાને મંજૂરી, 13 હજાર વર્ગ મીટરમાં ભવ્યાતિભવ્ય મંદિરનું થશે નિર્માણ

રામ  મંદિરના નકશાને સર્વાનુમતિથી મંજુરી મળી 13 હજાર વર્ગ મીટરના વિસ્તારમાં મંદિરનું નિર્માણ થશે 36 થી 40 મહિનામાં મંદિર બનીને તૈયાર થશે રામ મંદિરનો વિસ્તાર લગભગ ત્રણ એકરનો રહેશે ઉત્તર પ્રદેશના અયોઘ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરનો નકશો પાસ કરી દેવામાં આવ્યો છે, અયોઘ્યા વિકાસ ઓથોરિટી બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી રામ મંદિરના નકશાને પસાર કરવામાં આવ્યો […]

રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની તબિયત અસ્વસ્થ- શ્વાસ લેવામાં તકલીફના કારણે ઓક્સિજન હેઠળ

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસની તબિયત નાજુક તેમનો કોરોના ટેસ્ટ કરાવાની શક્યતા હાલ મથુરામાં ડોક્ટર દ્વારા સારવાર લઈ રહ્યા છે શ્વાસ લેવામાં તકલીફના કારણે ઓક્સિજન મૂકવામાં આવ્યું શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની તબિયત અચાનક ખરાબ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમને શ્વાસ […]

અયોધ્યામાં રચાયો ઇતિહાસ: રામ મંદિરના ભૂમિ પૂજનથી પીએમ મોદીના સંબોધન સુધી, વાંચો કાર્યક્રમની દરેક અપડેટ્સ

અયોધ્યામાં  આજે રચાયો ઈતિહાસ મહાયજ્ઞની પૂર્ણાહૂતિ પીએમ મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યુ વડાપ્રધાન મોદી એ રામ મંદિરનો કર્યો શિલાન્યાસ 9 ચાંદીની ઈંટો મંદિરના પાયામાં રાખવામાં આવી સદીઓની પ્રતિક્ષા બાદ હવે રામની નગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધિવત ભૂમિ પૂજન બાદ રામ મંદિરની આધારશીલા મૂકી. રામ મંદિર શિલાન્યાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code