1. Home
  2. Tag "shikh"

અમરિંદરના આમંત્રણ પર કરતારપુર જનારા પહેલા જત્થામાં સામેલ થશે મનમોહનસિંહ, પરંતુ..

કરતારપુર કોરિડોર માટે મનમોહનસિંહને આમંત્રણ પંજાબના સુલ્તાનપુર લોધીમાં થશે મોટો કાર્યક્રમ કરતારપુર સાહિબ જનારા પહેલા જત્થામાં થશે સામેલ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ 9 નવેમ્બરે કરતારપુરસાહિબ જનારા પહેલા શીખ જત્થામાં સામેલ થશે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે ડૉ. મનમોહનસિંહને આ જત્થામાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો મનમોહનસિંહે સ્વીકાર કર્યો છે. આના પહેલા મનમોહનસિંહને પાકિસ્તાન તરફથી કરતારપુર […]

કરતારપુર કોરિડોર: CM અમરિન્દર સિંહે પાકિસ્તાન પર કર્યો પ્રહાર, 20 ડોલર એન્ટ્રી ફીને ગણાવી જજિયા વેરો

કરતારપુર કોરિડોરમાં એન્ટ્રી ફીનો મામલો અમરિન્દરસિંહે પાકિસ્તાન પર કર્યો પ્રહાર 20 ડોલરની એન્ટ્રી ફીને ગણાવી જજિયા વેરો નવી દિલ્હી: પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પાકિસ્તાનની ઈમરાનખાન સરકાર પર નિશાન સાધ્યું છે. અમરિન્દર સિંહે કરતારપુર સાહિબ જવા માટે લેવામાં આવી રહેલી એન્ટ્રી ફીને જજિયા ટેક્સ ગણાવ્યો છે. તેની સાથે જ તેને ખતમ કરવાનું પણ જણાવ્યું છે. 20 […]

રકાબગંજ હિંસાના મામલામાં સામે આવ્યા 2 સાક્ષી, સિરસાએ સીએમ કમલનાથ પર લગાવ્યા આરોપ

1984ના શીખ વિરોધી રમખાણોનો મામલો મધ્યપ્રદેશના સીએમ કમલનાથ સામે ચિંધાઈ આંગળી રકાબગંજ હિંસા મામલે બે સાક્ષી સામે આવ્યાનો દાવો શિરોમણિ અકાલી દળના નેતા મનજિંદરસિંહ સિરસાએ ગુરુદ્વારા રકાબગંજમાં થયેલા 1984ના હુલ્લડો પર મોટું નિવેદન આપ્યું છે. સિરસાએ દાવો કર્યો છે કે આ મામલામાં બે સાક્ષીઓ નિવેદન આપવા માટે તૈયાર છે. સિરસાનો દાવો છે કે બંને સાક્ષીઓ […]

વીઝા ફ્રી યાત્રા પર ભારત-પાકિસ્તાન સંમત, કરતારપુર કોરિડોર આખું વર્ષ રહેશે ખુલ્લો

કરતારપુર કોરિડોર પર ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત કરતારપુર સાહિબના દર્શન માટે વીઝા ફ્રી યાત્રા માટે સધાઈ સંમત દરરોજ 5000 શ્રદ્ધાળુઓને કરતારપુર સાહિબ જવાની રહેશે અનુમતિ કરતારપુર કોરિડોર પર ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે ત્રીજા તબક્કાની વાટાઘાટો સમાપ્ત થઈ છે. ભારતના શીખ શ્રદ્ધાળુઓ હવે વીઝા વગર આખું વર્ષ કરતારપુર સાહિબાના દર્શન કરવા માટે જઈ શકશે. […]

પાકિસ્તાનમાં શીખોનું અસ્તિત્વ લૂપ્ત થવાને આરેઃ લાહોરના શીખ વિદ્વાન

પાકિસ્તાની અધિકારીઓએ દેશમાં 2017માં સૌવથી વધુ જનસંખ્યામાંથી શીખોને જૂદા પાડ્યા હતા,જેના કારણે પાકિસ્તાનમાં શીખોની વસ્તીનો ચોક્કસ અંદાજો લગાવવો મુશ્કેલ છે,ગુરુ નાનક દેવના જન્મ સ્થાન નનકાના સાહેબ કે, જે પાકિસ્તાનમાં સ્થિત છે,જ્યા શીખોનું એક જૂથ વસે  છે,જેમાં વૃદ્ધો અને યૂવાઓનો સમાવેશ થાય છે, જેઓના ચહેરા પર એક ખામોશી જોવા મળી હતી. આ શીખોએ પારંપારીક વસ્ત્ર સલવાર-કમિઝ […]

પાકિસ્તાનની ખાલિસ્તાન ગેમ, હવે શીખોને ભડકાવવાનો કારસો

ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370ને હટાવાયા બાદથી જ પાકિસ્તાન નવી-નવી તરકીબો વિચારીને ભારતનો વિરોધ કરવામાં લાગેલું છે. આ વાત અલગ છે કે તેના તમામ પ્રયાસો અસફળ સાબિત થઈ રહ્યા છે. હવે તેની વધુ એક નાપાક હરકત સામે આવી છે કે જેમાં તે ભારતની વિરુદ્ધ શીખ સમુદાયને ભડકાવવાનો કારસો રચી રહ્યુ છે. પાકિસ્તાનના કટ્ટરવાદી નેતા હવે […]

પાકિસ્તાન 1000 વર્ષ જૂનું એક મંદિર ખોલ્યું, પણ 1100 મંદિરો, 500 ગુરુદ્વારાઓની દુર્દશાનો ઈમરાન આપશે જવાબ?

પાકિસ્તાનના સિયાલકોટમાં હજાર વર્ષ જૂનું શવાલા તેજા સિંહ મંદિર તાજેતરમાં ખોલવામાં આવ્યું છે. તેની ભારતીય મીડિયામાં ખાસી પ્રસંશા થઈ રહી છે. આને ઈમરાન ખાનની પાકિસ્તાની સરકાર પોતાના લઘુમતીઓ ખાસ કરીને હિંદુ-શીખો પ્રત્યે ઉદાર વલણ તરીકે પ્રચારીત કરી રહી છે. પરંતુ પાકિસ્તાનમાં રહેતા 75 લાખ જેટલા હિંદુઓ છેલ્લા 72 વર્ષોથી જીવતાજીવત નરકમાં રહેતા હોય તેવો અનુભવ […]

ઓપરેશન બ્લૂસ્ટારની વરસી પર બબ્બર ખાલસાનો વધુ એક આતંકી એરેસ્ટ થયો

ઓપરેશન બ્લૂસ્ટારની વરસી પર આખા દેશની ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર છે. તેની વચ્ચે પંજાબ પોલીસે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના વધુ એક આતંકવાદી હરચરણસિંહની દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. જણાવવામાં આવે છે કે હરચરણસિંહ ગત કેટલાક સમયથી ભાગલાવાદી સંગઠનો સાથે જોડાઈને ખાલિસ્તાનના પ્રચારમાં લાગેલો હતો. સ્ટેટ સ્પેશયલ ઓપરેશન સેલની ટીમે હરચરણ સિંહની ધરપકડ કરીને તેની પાસેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code