Site icon Revoi.in

રાજધાની, શતાબ્દી એક્સપ્રેસ સહિત ટ્રેનોના ટાઇમ બદલાયા, જાણો નવું ટાઇમ ટેબલ

Social Share

1 ડિસેમ્બરથી અનેક ટ્રેનો જેમ કે રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ વગેરેના સમયપત્રકમાં ફેરફાર થયો છે. પશ્વિમ રેલવેએ મુંબઇથી દોડતી કેટલીક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. આ સાથે જ ભારતીય રેલવેએ 14 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની લોકોની માંગને જોતા આગળ પણ દોડાવવાનો નિર્ણય લીધો છે.

શતાબ્દી, રાજધાની સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર

પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઇથી દોડનારી અનેક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોના સમય પણ બદલાયા છે.

મુંબઈથી દોડનારી એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર

તે ઉપરાંત પશ્વિમ રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને 14 અન્ય ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોને 214 વધારાની સેવાઓ સાથે આગળ દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોને 3 જાન્યુઆરી 2021 સુધી દોડાવવામાં આવશે.

ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચાલુ રહેશે

(સંકેત)