hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: કાશ્મીરમાં શાંતિથી ઈદની ઉજવણી, એકલા બારામૂલાની મસ્જિદમાં 10 હજાર લોકોએ પઢી નમાજ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > કાશ્મીરમાં શાંતિથી ઈદની ઉજવણી, એકલા બારામૂલાની મસ્જિદમાં 10 હજાર લોકોએ પઢી નમાજ
revoinews

કાશ્મીરમાં શાંતિથી ઈદની ઉજવણી, એકલા બારામૂલાની મસ્જિદમાં 10 હજાર લોકોએ પઢી નમાજ

Revoi
Last updated: August 12, 2019 2:37 pm
Revoi
Published: August 12, 2019
Share
SHARE

જમ્મુ-કાશ્મીરમાં હજારોની સંખ્યામાં સુરક્ષાદળોની તેનાતી, કલમ-144ની વચ્ચે સોમવારે શાંતિની સાથે ઈદની નમાજ અધા કરવામાં આવી હતી. શ્રીનગર, પુલવામા, અનંતનાગ, બારામૂલા સહીત કાશ્મીર ખીણના અન્ય શહેરોમાં હજારોની સંખ્યામાં સ્થાનિક લોકોએ ઈદની ઉજવણી કરી હતી. આ દરમિયાન કલમ-144માં ઢીલ આપવામાં આવી હતી. જો કે આ ઢીલને નમાજ પઢી લેવાયા બાદ હટાવી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ અને ગૃહ મંત્રાલય તરફથી ઈદને લઈને નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીર પોલીસે પોતાના નિવેદનમાં કહ્યુ કે આજે કાશ્મીર ખીણમાં અલગ-અલગ સ્થાનો પર કોઈપણ પ્રકારની હિંસા વગર શાંતિથી ઈદની નમાજ અદા કરવામાં આવી. રવિવારે પોલીસ અને પ્રશાસન તરફથી સ્થાનિક લોકો સાથે મળીને ઈદની તૈયારીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Prayers being offered on the occasion of #EidAlAdha2019 in #JammuAndKashmir. Sharing sweets and bringing smiles on everyone's faces @JmuKmrPolice @PIBSrinagar @diprjk @airnewsalerts @DDNewsLive pic.twitter.com/OkubyF4fKt

— PIB – Ministry of Home Affairs (@PIBHomeAffairs) August 12, 2019

પોલીસ સિવાય કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તા તરફથી પણ કાશ્મીરમાં ઈદની જાણકારી આપવામાં આવી હતી. ગૃહ મંત્રાલય પ્રમાણે, અનંતનાગ, બારામૂલા, બડગામ, બાંદીપોરા સહીત અન્ય ઘણાં શહેરોમાં હિંસા વગર નમાજ અદા કરવામાં આવી. એકલા બારામૂલાની જામિયા મસ્જિદમાં દશ હજારથી વધારે લોકોએ નમાજ પઢી હતી.

આ સિવાય શ્રીનગર અને શોપિયાંમાં પણ શાંતિથી ઈદ મનાવવામાં આવી. જમ્મુના ઈદગાહમાં પણ લગભગ 4500 લોકોએ નમાજ પઢી હતી.

People come out in good numbers to pray on #Eid in #JammuAndKashmir
Prayers concluded at prominent mosques in Srinagar and Shopian.
Over 4500 offer prayers at Eidgah Jammu.@JmuKmrPolice @diprjk @PIBSrinagar

— PIB – Ministry of Home Affairs (@PIBHomeAffairs) August 12, 2019

મહત્વપૂર્ણ છે કે પાંચમી ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને કમજોર કરી અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે પુરી કાશ્મીર ખીણમાં કલમ-144 લાગુ છે અને મોટા પ્રમાણમાં લોકોના એકસાથે બહાર ફરવા પર રોક લગાવવામાં આવી હતી. ઘમાં દિવસોથી કાશ્મીર ખીણની બજાર બંધ હતી. મોબાઈલ ફોન, ઈન્ટરનેટ, ટીવી, કેબલની સુવિધાઓ પણ મળી શકતી ન હતી.

ઈદને જોતા કલમ-144માં ઢીલ આપવામાં આવી હતી. બજાર ખોલવામાં આવ્યા, બેંક પણ ખોલવામાં આવી. ગત બે દિવસોથી કાશ્મીર ખીણમાં ઠેકઠેકાણે હલચલ જોવા મળી હતી. બજારમાં પણ રોનક દેખાઈ હતી. જો કે હજીપણ કાશ્મીર ખીણમાં કોઈપણ પ્રકારની કોઈ છૂટ આપવામાં આવી નથી અને ફોન સર્વિસ પણ ચાલુ કરવામાં આવી નથી. ઈદના દિવસે કાશ્મીર ખીણમાંથી ઘણી તસવીરો એવી પણ સામે આવી કે જ્યાં સુરક્ષાદળોએ મસ્જિદોમાં લોકોને મિઠાઈ ખવડાવી હતી.

You Might Also Like

Sirisha Bandla: The Second India-born woman – who will fly to space
Bank Strike to Oppose Privatisation Move
‘Covaxin’ for children above 2 years to be available by September: Delhi AIIMS Chief Randeep Guleria
IED Blast at religious school in Pakistan’s Peshawar: 8 Dead, Several Injured
લોકસભામાં ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના શપથ પર વિવાદ, વિપક્ષનો હંગામો
TAGGED:Kashmirnamaj
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
अंतरराष्ट्रीयराजनीतिहिन्दी

मारिया मचाडो ने अपना नोबेल शांति पुरस्कर ट्रंप को समर्पित किया, लड़ाई में समर्थन के लिए ट्रंप का आभार भी जताया

Revoi Editor
Revoi Editor
October 10, 2025
कोरोना का बड़ा संकट : केजरीवाल के बाद अब भाजपा सांसद मनोज तिवारी हुए संक्रमित
टाटा आईपीएल : डेविड मिलर व राशिद खान ने गुजरात टाइटंस को दिलाई रोमांचक जीत, सीएसके की पांचवीं हार
भारत 2029 तक बन सकता है दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था, जर्मनी व जापान भी पीछे छूट जाएंगे : रिपोर्ट
સ્વદેશી ‘ફેલુદા’ કિટ્સથી પ્રથમ વખત વિશ્વભરમાં કોરોનાનું પરિક્ષણ કરાશે
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?