1. Home
  2. Revoi

Revoi

યોગી સરકારે દૈનિક 1000 રૂપિયા કર્યું અયોધ્યાના રામલલાનું ભથ્થું, પૂજારીના વેતનમાં પણ વધારો

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે અયોધ્યામાં રામલલાના વેતનમાં વધારો કર્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામજન્મભૂમિ પર અસ્થાયી મંદિરના પૂજારી અને અન્ય આઠ કર્મચારોના પણ વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ભગવાન રામના બાળ સ્વરૂપ રામલલાના વસ્ત્ર, સ્નાન, પ્રસાદની સાથે જ મંદિરની વીજળી અને પાણીની આપૂર્તિ પર વેતનની રકમ ખર્ચ કવામાં આવશે. અયોધ્યાના નાયબ કમિશનર મનોજ […]

TDPના 60 નેતા ભાજપમાં જોડાયા, ટ્રિપલ તલાક કાયદો અને અનુચ્છેદ-370 મુદ્દે પાર્ટીને સમર્થન

હૈદરાબાદ: ચંદ્રાબાબુ નાયડુની તેલુગૂદેશમ પાર્ટીના લગભગ 60 મુખ્ય નેતાઓ અને તેમના હજારો ટેકેદારો રવિવારે ભાજપમાં સામેલ થયા હતા. તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાની હાજરીમાં પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી. નડ્ડાએ કહ્યુ છે કે સંગઠનની ચૂંટણી પ્રક્રિયા સપ્ટેમ્બરમાં શરૂ થશે અને 31 ડિસેમ્બરથી પહેલા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવામાં આવશે. જૂનમાં […]

જમ્મુ-કાશ્મીરમાં શાળાઓ-કૉલેજૉ શરુઃ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ

જમ્મુ-કાશ્મીરની પસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. શ્રીનગરમાં આજથી શાળાઓ શરુ કરાઈ છે. 14 દિવસ પછી ઘાટીમાં શાળાઓ અને કૉલેજો શરુ થઈ રહી છે, આવી સ્થિતિમાં સુરક્ષા દળો માટે ફરી એકવાર વાતાવરણમાં શાંતિ જળવાઈ રહે તે પડકાર રુપ સાબિત થશે. કલમ  37૦ હટાવ્યા બાદ અને કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા પછી કાશ્મીરમાં આર્ટિકલ 144 લાગુ […]

ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી વિનાશ, 17 લોકોના મોત

ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.આ સ્થાનના આઠ જિલ્લાઓમાં તબાહી જોવા મળી છે. કેટલાક સ્થળોએ વાદળ ફાટ્યા બાદ પરિસ્થિતી બગડેલી જોવા મળે છે, અનેક સ્થળોએ ભૂસ્ખલનને કારણે પર્વતો રસ્તા પર ઉતરી આવ્યા છે. ઉત્તરકાશી, લેમ્બગર, બાગેશ્વર, ચમોલી અને ટિહરીમાં પસ્થિતી ખૂબ જ ખરાબ જોવા મળી છે. હવામાન વિભાગે  ભારે વરસાદના […]

યુએનમાં લડાખની ચર્ચાથી ખુશ છું : જમયાંગ સેરિંગ, લડાખના સાંસદ

નવી દિલ્હી: સંસદમાં પોતાના ભાષણથી દેશ આખાનું ધ્યાન ખેંચનારા જમયાંગ સેરિંગ નામગ્યાલ હવે તેમના એક નિવેદનને લઈને વિવાદમાં આવી ગયા છે. લડાખથી ભાજપના સાંસદ જમયાંગ સેરિંગ નામગ્યાલે કહ્યુ છે કે કોંગ્રેસના વખતે સંસદમાં પણ લડાખની ચર્ચા થતી ન હતી, હવે તેની ચર્ચા યુએનમાં થઈ રહી છે. ભારતનું હંમેશાથી એ વલણ રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો […]

પાકિસ્તાની યૂઝર્સને અદનાન સામીનો જવાબ-“કાશ્મીરના મુદ્દે તમારું નાકના ઘૂસેડો”

સ્વતંત્રતાના દિવસથી જ કેટલાક પાકિસ્તાની ટ્રોલરો ટ્વિટર પર ભારતના મશહુર સિંગર અદનાન સામીને નિશાન બનાવી રહ્યા છે. તેમના દ્વારા તેમને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા એક વ્યક્તિએ તેને તેના પિતાના જન્મ વિશે સવાલ કર્યો હતા, આવા સવાલો પૂછીને સતત અદનાનને ટ્રોલ કરવામાં આવે છે,પરંતુ સિંગર અદનાન તેમના સવાલોનો મસ્ત જવાબ આપી લોકોની બોલતી બંધ કરે છે. […]

કેરળમાં ‘રેપિસ્ટ’ પાદરી સામે મોરચો ખોલનાર નનને ચર્ચમાંથી બરખાસ્ત કરવાનો મામલો રોમ પહોંચ્યો

કેરળના સિસ્ટર લૂસી કલપુરાએ રોમના કેથોલિક ચર્ચમાં અપીલ કરી પોતાની વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહીને ખોટી ગણાવી છે. રેપના આરોપી બિશપ ફ્રેંકો મુલક્કલની વિરુદ્ધ કોચ્ચિમાં થયેલા પ્રદર્શનોમાં સામેલ થવાને કારણે સિસ્ટર લૂસીને ચર્ચની ગતિવિધિઓથી દૂર કરી કુરાવિલંગદ કોન્વેસ્ટ સ્કૂલ છોડવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં અહેવાલ આવ્યા હતા કે બિશપ ફ્રેંકો મુલક્કલ પર […]

પાકિસ્તાનની આઝાદી માગણી કરી રહેલા બીએનપીના નેતા અને 14 વર્ષના પૌત્રની બલૂચિસ્તાનમાં કરપીણ હત્યા

પાકિસ્તાનથી આઝાદ થવા માટે બલૂચિસ્તાનની માગણી જોર પકડી રહી છે. તો બીજી તરફ બલૂચિસ્તાનના નેતાઓની હત્યાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. બલૂચિસ્તાન નેશનલ પાર્ટીના નેતા મીર નવાબ અમાનુલ્લાહ જેહરીની ખુજદારમાં શુક્રવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવામાં છે. હુમલાખોરોએ જેહરીના 14 વર્ષના પૌત્ર અને બે મિત્રોને પણ ગોળીઓ મારીને વિંધી નાખ્યા હતા. બીએનપી […]

કુટુંબીઓએ બીજા નિકાહ કરવાથી રોકતા 8 સંતાનોના 75 વર્ષીય પિતા અરશદે કર્યો આપઘાત!

બરેલી : યુપીના બરેલી જિલ્લામાં એક વૃદ્ધે બીજા લગ્ન કરવામાં નિષ્ફળ રહેવાને કારણે ગુરુવારે મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી છે. રિપોર્ટ્સ પ્રમાણે, આ ઘટના યુપીના બરેલીના સીબીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. 75 વર્ષીય અરશદ નામના વૃદ્ધનો પોતાના પરિવારજનો સાથે બીજા લગ્ન કરવા મામલે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ આક્રોશમાં વૃદ્ધિ રૂમમાં પંખા સાથે લટકીને […]

ગાંધી-નહેરુ પરિવારના બહારના વ્યક્તિ માટે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરવું હશે મુશ્કેલ: અધીર રંજન ચૌધરી

કોલકત્તા : લોકસભામાં કોંગ્રેસ દળના નેતા અધીર રંજન ચૌધરીનું કહેવું છે કે ગાંધી નહેરુ પરિવારની બહારની કોઈ વ્યક્તિ માટ પાર્ટીનું નેતૃત્વ કરવું મુશ્કેલ હશે, કારણ કે તેમની (ગાંધી-નહેરુ પરિવારની) એક બ્રાંડ ઈક્વિટી છે. ચૌધરીએ કહ્યુ છે કે કોંગ્રેસ જેવી મજબૂત વિચારધારાવાળી પાર્ટી, જેવી રીતે દરેક સ્થાને પહોંચ હોય, તે જ ભાજપનો કોમવાદી રથ રોકી શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code