1. Home
  2. Revoi

Revoi

PM મોદીના કેબિનેટ પ્રધાને કરી દિલ્હી મેટ્રોમાં સફર, કોઈને ભનક સુદ્ધાં લાગી નહીં

મોદી કેબિનેટના પ્રધાનની સાદગી દિલ્હી મેટ્રોમાં તામજામ વગર કરી મુસાફરી ગજેન્દ્રસિંહ શેખાવતે આમ આદમીની જેમ મેટ્રોમાં કરી મુસાફરી નવી દિલ્હી : ઊંચા ખુરશી અને સરકારી રુઆબદારીની સહુલિયતો આસાનીથી હજમ થતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસપાત્રા, ખાસ અને એક ઉચ્ચશિક્ષિત કદ્દાવર પ્રધાને આવી માન્યતાને ખોટી સાબિત કરી છે. જમાનાની નજરમાં આ પ્રધાનનું પદ ભલ હાઈપ્રોફાઈલ છે. […]

અશોક ગહલોતના પુત્રના અવાજમાં વાત કરીને શૉરુમમાંથી ઑડી કાર ઉઠાવી ગયો આ હિસ્ટ્રીશીટર

રાજસ્થાનના જોધપુર જીલ્લામાં અજીબ પ્રકારે ચોરી થયાની ઘટના બનાવા પામી છે, જેમાં મુખ્યમંત્રી અશોક ગહલોતના પુત્રનો આબેહુબ અવાજ નીકાળીને એક હિસ્ટ્રીશીટર ઑડીના શૉરૂમમાંથી ઑડી કારની ઉઠાંતરી કરી ગયો છે,એટલું નહી પરંતુ થોડા દિવસ પહેલા પણ આજ યૂક્તિ આજમાવીને અન્ય બે મોંધી કારની ચોરી કરી ગયો હતો. રાજસ્થાનના પાલી જીલ્લામાં હિસ્ટ્રીશીટર સુરેશ ધાંચી ખુબ જ ચર્ચામાં […]

ચીને ઈસ્ટ ઈન્ડિયા કંપનીથી પણ વધારે જમીન પર કર્યો છે કબજો: માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ

જમીન ભૂખ્યું છે ચીન માલદીવના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નશીદનો બળાપો ચીને ઈસ્ટ ઈન્ડિયા કંપની કરતા વધુ જમીન કરી છે હડપ નવી દિલ્હી: માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ નશીદે ચીનની સરખામણી ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે કરી છે. હિંદ મહાસાગર સંમેલનમાં પોતાના સંબોધનમાં નશીદે ચીન પર આરોપ લગાવ્યો છે કે બીજિંગે અત્યાર સુધીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીથી પણ વધારે જમીન […]

કલમ-370 અસરહીન કરવાનો મામલો: યેચુરીની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ, યૂસુફ તારિગામીને એમ્સમાં ખસેડવા આદેશ

સીતારામ યેચુરીની અરજી પર કાશ્મીર મામલે કેન્દ્ર સરકારને નોટિસ બીમાર યૂસુફ તારિગામીને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખવાનો આરોપ તારિગામીને દિલ્હી એમ્સમાં ડોક્ટરોની સૂચના પ્રમાણે ખસેડવા આદેશ કાશ્મીર મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક નોટિસ જાહેર કરી છે. આ નોટિસ સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીની અરજી પર જાહેર કરવામાં આવી છે. સીતારામ યેચુરીનો આરોપ છે કે તેમની પાર્ટી સીપીએમના […]

ઈલ્તિજાને મળી શ્રીનગર જવાની મંજૂરી, માતા મહબૂબા મુફ્તિ સાથે કરશે મુલાકાત

મહબૂબા મુફ્તિ સાથે મુલાકાતની તેમની પુત્રી ઈલ્તિજાને મંજૂરી ઈલ્તિજાને શ્રીનગર જવા માટે સુપ્રીમ કોર્ટે આપી છે મંજૂરી કલમ-370ના અસરહીન થયા બાદથી નજરકેદ છે મહબૂબા મુફ્તિ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિની પુત્રી ઈલ્તિજાને શ્રીનગર જવાની મંજૂરી આવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈલ્તિજાની અરજી પર સુનાવણી કરતા કહ્યું છે કે તે પોતાની માતા મહબૂબા મુફ્તિ સાથે […]

અમેરિકન સંગઠને કબૂલ્યું, કલમ-370એ જમ્મુ-કાશ્મીરમાં સશસ્ત્ર હિંસા માટે જમીન કરી હતી તૈયાર

કલમ-370 હતી જમ્મુ-કાશ્મીરમાં હિંસા-આતંકનું કારણ અમેરિકન સંગઠને કલમ-370 અસરહીન કરવાનું કર્યું સમર્થન કાશ્મીર ઓવરસીઝ એસોસિએશન દ્વારા નિર્ણયનું સ્વાગત વોશિંગ્ટન: એક ટોચના કાશ્મીરી-અમેરિકન સંગઠનનું કહેવું છે કે ભારતીય બંધારણની કલમ-370 અને 35-એ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સશસ્ત્ર હિંસા માટે જમીન તૈયાર થઈ હતી. બુધવારે સંગઠને દાવો કર્યો હતો કે દુષ્પ્રચાર કરનારા લોકોનું એક જૂથ આ જોગવાઈઓને રદ્દ કરવા […]

“આર્થિક મંદી ઘાર્યા કરતા પણ વિસ્તૃત”-GDP ગ્રોથ પર ક્રિસિલનો ચિંતાજનક રિપોર્ટ

દેશ આર્તિક મંદીની ઝપેટમાં GDP દરમાં પહેલાથી વધુ ઘટાડાનું અનુમાન આર્થિક વિકાસ દર સતત ઘટી રહ્યો છે હાલ 6.3 વુદ્ધી દર, જે પહેલા ક્રિસિલે 6.9નું અનુમાન લગાવાયું હતું અનેક ક્ષેત્રોમાંથી કર્મચારીઓની છટણી થઈ રહી છે રેટિંગ એજન્સી ક્રિસિલે તેના જીડીપી વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો છે. આ સાથે એજન્સીએ એમ પણ કહ્યું છે કે આર્થિક મંદી તેમના […]

5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ- પણ ‘શિક્ષક દિન’ 5મી સપ્ટેમ્બરે જ કેમ

5મી સપ્ટેમ્બર આવે એટલે શાળા કે કૉલેજમાં અભ્યાસ કરતા બાળકો કે યુવાઓને એક દિવસીય શિક્ષક બનવાની તક સાંપડે છે,ભારતભરમાં દરેક શાળાઓમાં આ દિવસે ઉચ્ચ વર્ગના વિદ્યાર્થી એક દિવસ માટે જે તે વિષયના શિક્ષક બનીને તેમનાથી નાના ઘોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે અને એક દિવસ માટે શિક્ષકનું મહત્વ શું છે તે સમજે છે ,શિક્ષક બનવું ખરેખરમાં […]

કાશ્મીરમાં આતંક ફેલાવવા આવેલા આતંકીઓએ પાકિસ્તાનની જ પોલ ખોલી

પાકિસ્તાન છેલ્લા ધણા સમયથી કાશ્મીરમાં આતંક ફેલાવવાના અને ઘૂસણખોરી કરવાના પ્રયત્નો કરી રહ્યું છે,સતત તે ભારતની શાંતિ ડખોળવાના પ્રયત્નોમાં લાગ્યું છે,પરંતુ કોઈ પણ મોરચે પાકિસ્તાનને સફળતા પ્રાપ્ત નથી થઈ, કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી તે બોખલાય ગયુ છે.ત્યારે આજે પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા બે આતંકીઓને ભારતીય લેનાએ પકડી પાડ્યા છે,સેના તરફથી આ આતંકીઓનું કબુલનામુ પણ […]

કલમ-370 અસરહીન કરાયા બાદ સૌથી પહેલા જગમોહનને શા માટે મળ્યા ભાજપ અધ્યક્ષ અમિત શાહ?

ભાજપે કલમ-370ને જમ્મુ-કાશ્મીરમાં અસરહીન કર્યા બાદ શરૂ કર્યું સંપર્ક અભિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને જે. પી. નડ્ડા મળ્યા પૂર્વ રાજ્યપાલ જગમોહનને જમ્મુ-કાશ્મીરમાં બે વખત રાજ્યપાલ તરીકે રહી કામગીરી કરી ચુક્યા છે જગમોહન ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા મંગળવારે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ જગમોહન મલ્હોત્રાને મળવા નવી દિલ્હી ખાતેના ચાણક્યપુરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code