1. Home
  2. Revoi

Revoi

જો તમે ઘર ખરીદવા માંગો છો, તો તમારા માટે સારા સમાચાર છેઃ SBIએ હવે હોમ લૉન પર વ્યાજ દર ઘટાડ્યો છે

એસબીઆઈ વ્યાજ દર ત્રીજીવાર ઘટાડ્યો આરબીઆઈના આદેશથી દર 3 મહિને વ્યાજ દરમાં બદલાવ જરુરી હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો MCLRને 8.25 ટકાથી ઘટાડીને 8.15 ટકા કરવામાં આવ્યો SBIના ગ્રાહકોને મોટી રાહત એફડીના વ્યાજ દરોમાં પણ ઘટાડો ભારતીય સ્ટેટ બેંકે એકવાર ફરી MCLRનો દર ઘટાડ્યો છે,જેના કારણે ફ્લોટિંગ રેટ વાળી હોમ લોન સસ્તી થશે,જો કે તેનો […]

રોબર્ટ વાડ્રાએ વિદેશ જવા માટે સીબીઆઈ કોર્ટમાં મંજૂરી માગતી કરી અરજી

રોબર્ટ વાડ્રાને જવું છે બિઝનસ ટ્રીપ પર સ્પેન કોર્ટ મંજૂરી આપશે કે નહીં, 12 સપ્ટેમ્બરે નિર્ણય મની લોન્ડ્રિંગ કેસમાં આગોતરા જામીન પર છે રોબર્ટ વાડ્રા સીબીઆઈ કોર્ટમાં રોબર્ટ વાડ્રાએ વિદેશ યાત્રા માટે અરજી દાખલ કરી છે. અદાલત દ્વારા આગોતરા જામીન અરજી આપ્યા બાદ આ બીજી અરજી છે. જામીન આપવા પર તે અદાલતે યાત્રાથી પહેલા કોર્ટની […]

ચિદમ્બરમ પર ચાર્જશીટની તૈયારીમાં સીબીઆઈ, 100 કલાકમાં કર્યા 450 સવાલ

ચિદમ્બરમની જામીન મળવાની શક્યતાઓ ઘટશે ચિદમ્બરમ સામે ચાર્જશીટની સીબીઆઈની તૈયારી મહીનાના ત્રીજા સપ્તાહમાં દાખલ કરાશે ચાર્જશીટ આઈએનએક્સ મીડિયા કેસમાં ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ વિરુદ્ધ સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી લીધી છે. આ ચાર્જશીટ આ મહીનાના ત્રીજા સપ્તાહમાં દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે. જો સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરે છે, તો ચિદમ્બરમને જામીન મળવાની […]

યુએનમાં ભારત-પાકિસ્તાન હશે આમને-સામને, પીએમ મોદી બાદ ઈમરાનખાનનું સંબોધન થશે

યુએનજીએમાં 27 સપ્ટેમ્બરે પીએમ મોદીનું સંબોધન પીએમ મોદી બાદ ઈમરાનખાન કરશે ભાષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે યુએન જનરલ એસેમ્બલીના વાર્ષિક ઉચ્ચસ્તરીય સંમેલનને સંબોધિત કરશે. આ સંમેલન દરમિયાન પીએમ મોદી યૂયોર્કમાં ઘણાં દેશો સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય વાતચીત પણ કરશે. પીએમ મોદીના સંબોધન બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનનું પણ સંબોધન થશે. યુએનજીએના 74મા સત્રની ચર્ચા માટે […]

શા માટે થઈ રહ્યો નથી વિક્રમ લેન્ડર સાથે ઓર્બિટરનો સંપર્ક, ચંદ્રયાન-1ના નિદેશકે જણાવ્યું કારણ

ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર મળી આવ્યું વિક્રમ અને ઓર્બિટર વચ્ચે સંપર્ક સ્થાપિત કરવાની કોશિશ ચંદ્રયાન-1ના નિદેશકનું મહત્વપૂર્ણ નિવેદન ઈસરોના પ્રમુખ કે. સિવને રવિવારે ઘોષણા કરી હતી કે ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર મળી આવ્યું છે. પરતું હજી સુધી તેની સાથે કોઈ સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો નથી. લેન્ડર સાથે કોન્ટેક્ટ નહીં થવા પર […]

રામપુરમાં કલમ 144 લાગુઃઅખિલેશ યાદવે મુલાકાત રદ કરી

રામપુરમાં કલમ 144 લાગુ અખિલેશ યાદવે પોતાની યાત્રા અટકાવી અખિલેશને ગેસ્ટ હાઉસના બદલે હોટલમાં રોકાવવાનો આદેશ અખિલેશ આઝમ ખાનના પરિવારને મળવા જવાના હતા આઝમ ખાનના સપોર્ટમાં અખિલેશ યાદવ મુલાયમ સિંહ અને અખિલેશ યાદવના મતે આઝમખાન પર લગાવેલા આરોપ ખોટા સમાજવાદીના પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રામપુરમાં કલમ 144 લાગુ પડતા પોતાની યાત્રા દર કરી છે,તેમણે હાલ […]

જાણો વિદેશ પ્રધાને શા માટે કહ્યું?, “ચીન સાથે ભારતના સંબંધો ચિંતાનો વિષય”

સિંગાપુરમાં સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન એક્ઝિબિશનનું ઉદ્ઘાટન સત્ર ચીન સાથે એક મોટા ટ્રેડ ડેફિસિટને ચલાવે છે ભારત નિષ્પક્ષ અને નિર્બાધ બજારનું પરિણામ હોવાનું મંતવ્ય ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે સિંગાપુરમાં સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન એગ્ઝિબિશનના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું છે. તે દરમિયાન તેમણે સિંગાપુર અને ભારતના સંબંધોને રેખાંકીત કર્યા અને કહ્યુ છે કે અમે ત્યારે […]

મધ્ય પ્રદેશમાં વરસાદનું તાંડવઃમંડાલ જીલ્લામાં 134 મિમી વરસાદ ખાબકતા જનજીવન પર માઠી અસર

નદીઓ બની ગાંડીતૂર પુલ પર ફરી વળ્યા નદીના પાણી એમપીના ખોફનાક દ્રશ્યો નિચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ ચારે બાજુ પાણી જ પાણી 134 મિમી વરસાદ ખાબકતા જનજીવન પર માઠી અસર આમ જોવા જઈએ તો ચોમાસાની ઋતુ પુરી થવાને આરે છે, છતા પણ વરસતા વરસાદને લઈને એમપીમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે,ઠેર-ઠેર પાણી જોવા મળી રહ્યું છે,મધ્ય […]

ઈસરોએ આપ્યા સારા સમાચારઃચંદ્ર પર સલામત છે ‘વિક્રમ લેન્ડર’,સતત થઈ રહ્યા છે સંપર્કના પ્રયત્નો

 વિક્રમ લેન્ડર સલામત ઈસરો નિરાશ નથી,મિશન સફળ થવાની આશા છે હજુ વિક્રમ પડી ગયા પછી પણ પોતે કાર્યરત થઈ શકે છે વિક્રમ લેન્ડરન નીચેની બાજુ પાંચ થ્રસ્ટર્સ લાગેલા છે ચંદ્રયાન-2 મિશનને લઈને એક મોટી જાણકારી સામે આવી છે,ઈસરોના જણાવ્યા અનુસાર વિક્રમ લેન્ડર હાલ પણ સુરક્ષિત છે તેને કોઈ પણ પ્રકાર નુકશાન થયુ નથી ઇસરોના એક […]

BJP 100 દિવસનો જશ્ન મનાવે છે પ્રિયંકાએ કહ્યુંઃ’જશ્ન મનાવવાને બદલે દેશની અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ’

તાજેતરમાં દેશ આર્થિક મંદીની ઝપેટમાં છે,દરેક ક્ષેત્રમાં કર્મચારીઓની છટણી થઈ રહી છે તો કેટલાક લોકો બેરોજગાર બન્યા છે તો બીજી બાજુ કેટલાક કંપનીના પ્લાન્ટ પણ બંધ થવાને આરે છે તો તેની સામે માદી સરકરાર મંદીને પહોંચી વળવા સતત પ્રયત્નશીલ છે,ત્યારે તાજેતરમાં મોદી સરકારના બીજા કાર્યલયના 100 દિવસ પુરા થયા છે. મંબઈમાં આજે મોદીજીએ જનતાને સંબોધન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code