hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: અમદાવાદ રેલવે સ્ટેશન સતર્ક, હવે મુસાફરોના સામાનને સેનિટાઈઝ અને રેપિંગ કરાશે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > અમદાવાદ રેલવે સ્ટેશન સતર્ક, હવે મુસાફરોના સામાનને સેનિટાઈઝ અને રેપિંગ કરાશે
revoinews

અમદાવાદ રેલવે સ્ટેશન સતર્ક, હવે મુસાફરોના સામાનને સેનિટાઈઝ અને રેપિંગ કરાશે

Vinayak Barot
Last updated: July 23, 2020 10:28 am
Vinayak Barot
Published: July 23, 2020
Share
SHARE
  • સ્ટેશન ઉપર રેપિંગ મશીન પણ મુકાયું
  • દેશમાં પ્રથમવાર રેલવે સ્ટેશન ઉપર કરાઈ સુવિધા

અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર બેગેજ સેનેટાઈઝર અને રેપિંગ મશીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ પ્રકારની સેવા દેશમાં પ્રથમવાર અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર શરૂ કરવામાં આવી છે. તેમજ આ પ્રકારની વ્યવસ્થા માત્ર એરપોર્ટ ઉપર જ હોય છે. જો કે, હવે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર મુસાફરો પોતોના લગેજને સેનેટાઈઝ કરાવી શકશે. એટલું જ નહીં લગેજનું રેપિંગ પણ કરાવી શકશે.

અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 ઉપર બેગેજ સેનિટાઈઝેશન અને રેપિંગ મશીન મુકવામાં આવ્યું છે. અહીં મુસાફર તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલી રકમ ચુકવીને પોતાનો સામાન સેનેટાઈઝ અને રેપીંગ કરાવી શકશે. મુસાફરોના લગેજને આ મશીનની મદદથી અલ્ટ્રા વાયોલેટ કિરણોથી સેનિટાઈઝ કરી શકશે. આ ઉપરાંત બેગને પોલિથિનનું પેકિંગ પણ કરાવી શકશે. ડીઆરએમ દીપકકુમાર ઝાએ જણાવ્યું કે, અત્યાર સુધી એરપોર્ટ પર આ સુવિધા હતી. આ ટનલમાંથી લગેજ પસાર થતાં તે સેનિટાઈઝ થઈ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર મુસાફરોના મેડિકલ તપાસ સહિતની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે લગેજને સેનેટાઈઝ અને રેપિંગની સુવિધાથી કોરોના વાયરસને ફેલતો અટકાવવામાં મદદ મળી રહેશે.

You Might Also Like

અમરનાથ યાત્રામાં અડચણ બન્યા ભાગલાવાદી, જમ્મુથી યાત્રીઓનું આવાગમન રોકવામાં આવ્યું
Covid-19 pandemic could push over one billion in extreme poverty by 2030: UN
CRS’ Contributions in Spreading Education during Pandemic: Nashik Centre Gets Two Awards
‘The Family Man-2’ વેબસીરીઝની રાહ જોતા દર્શકો માટે સારા સમાચાર, આગામી મહિનામાં થઈ શકે છે રિલીઝ
‘વિશ્વ સાક્ષરતા દિવસ’ -સાક્ષરતા વ્યક્તિની સમજ અને ઘડતરમાં, દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે
TAGGED:ahmedabadGujarati newsLuggagepassengersRailway stationSanitizerWrapping
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
महत्वपूर्ण कहानियांहिन्दी

कोरोना संकट : प्लाज्मा थिरेपी के बाद अब रेमडेसिविर के उपयोग पर भी लग सकती है रोक

Vinayak Barot
Vinayak Barot
May 19, 2021
Startup India Seed Fund Scheme
SC Asks Government to Prepare in Advance for Third Wave, PM Reviewed Situation
फीफा विश्व कप : नीदरलैड्स ग्रुप ए में शीर्षस्थ, सेनेगल की दो दशक बाद नॉकआउट दौर में वापसी
भूपेश बघेल व दिग्विजय सिंह ने कांग्रेस को किया सतर्क, सनातन धर्म विवाद पर भाजपा के एजेंडे में नहीं फंसने की अपील
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?