hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ‘વિશ્વ સાક્ષરતા દિવસ’ -સાક્ષરતા વ્યક્તિની સમજ અને ઘડતરમાં, દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ‘વિશ્વ સાક્ષરતા દિવસ’ -સાક્ષરતા વ્યક્તિની સમજ અને ઘડતરમાં, દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે
revoinews

‘વિશ્વ સાક્ષરતા દિવસ’ -સાક્ષરતા વ્યક્તિની સમજ અને ઘડતરમાં, દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે

sanket
Last updated: September 8, 2020 12:01 pm
sanket
Published: September 8, 2020
Share
SHARE

સાહીન/દેવાંશી

  • 8મી સપ્ટેમ્બર એટલે વિશ્વ સાક્ષરતા દિવસ
  • સો પ્રથમ વર્ષ 1966મા આ દિવસની ઉજવણી કરાઈ
  • ‘પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા’ સુત્ર સાર્થક થતુ જોવા મળે છે
  • સફળતા અને જીવવા માટે સાક્ષરતા ખૂબ જ મહત્વપૂર્ણ

 

સાક્ષરતા દિવસ ઉજવવાનો મુખ્ય હેતું દરેક સમાજના લોકો, દરેક વ્યક્તિને સાક્ષર બનાવવાનો છે, દેશના વિકાસ માટે સાક્ષરતા હોવી જરુરી છે, એક વ્યક્તિની સુજ સમજથી તેની સાથે સંકળાયેલા લોકોમાં પણ સમજ પ્રગટ થાય છે,શિક્ષણનું મહત્વ આજના આ યુગમાં મહત્વનો ભાગ ભજને છે,
સાક્ષરતાનું ખાસ તાત્પર્ય એ છે કે, દરેક વ્યક્તિ લખતા વાંચતા અને સમજતા શીખે ,સાક્ષરતા મનુષ્યના વિકાસ અને ક્ષમતાને સક્ષમ બનાવવાની પ્રાથમિક-બુનિયાદી અનિવાર્યતા છે. વિકાસશીલ દેશોમાં શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે.યુનેસ્કોએ વિશ્વમાં સાક્ષરતા પ્રવૃત્તિને વધુને વધુ વેગ અને પ્રોત્સાહન આપવા મહત્વના પગલા ભર્યા છે. જેમાં અનુદાનથી લઈને સાક્ષરતા પુરસ્કારનો સમાવેશ કર્યો છે. દેશમાં નિરક્ષરતા નાબૂદી માટે સતત કાર્ય કરવામાં આવ્યું છે

દેશની સરકાર દ્વારા એક સુત્ર ાપવામાં આવ્યું હતું . ‘પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા’ અને આ સુત્ર તદ્દન સાર્થક પુરવાર થાય છે, આજે આપણે જોઈ શકીયે છીએ શિક્ષણના પુરતા વ્યાપથી આજે નાના અંતરીયાળ ગામડાના લોકો પણ શિક્ષણ સાથે જોડાતા થયા છે, દેશમામ અનેક સ્થાનોએ શાળાઓ, કોલેજોની સ્થાપના કરવામાં આવી છે જેથી કરીને દેશના ખુણે ખુણે સુધી શિક્ષણ ફેલાય અને લોકો સમજતા થાય, સમજણ થકી અનેક કાર્યોને પાર પાડી શકાય છે અને આ સમજણ સાક્ષરતાનું મહત્વનું પાસું છે.

સાક્ષરતા દિવસની શરૂઆત

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી માટે પ્રથમ વખત વર્ષ 1965 માં 17 સપ્ટેમ્બર દરમિયાન ઈરાનના તેહરાનમાં શિક્ષણ મંત્રીઓના વિશ્વ સંમેલન દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ 26 ઓક્ટોબર 1966 ના રોજ યુનેસ્કોએ 14 મી જનરલ કોન્ફ્રેન્સમાં જાહેરાત કરી કે દર વર્ષે 8 સપ્ટેમ્બર દુનિયાભરમાં ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. ત્યારથી લઈને આજ દિન સુધી 8મી ,પ્ટેમ્બરને વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે મનાવામાં આવે છે

કયા કારણો સર ઉજવાય છે સાક્ષરતા દિવસ

માનવ વિકાસ અને સમાજ માટેના તેમના અધિકારની અનુભૂતિ અને સાક્ષરતા પ્રત્યે માનવ ચેતનાને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. સફળતા અને જીવવા માટે સાક્ષરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

દરેકને જાગૃતિની આવશ્ક્યતા

સાક્ષરતાનો અર્થ ફક્ત વાંચન, લેખન અથવા શિક્ષિત હોવાનો નથી. તે લોકોના અધિકારો અને કર્તવ્યો પ્રત્યે જાગૃતિ લાવીને સામાજિક વિકાસનો આધાર બની શકે છે.

ભારતની પરિસ્થિતિ શું છે

ભારતનો સાક્ષરતા દર 74.04% છે. જેમાં શિક્ષિત મહિલાઓનો સાક્ષરતા દર 65.46 % છે. તો 82.14 % પુરુષો શિક્ષિત છે.

દેશમાં સાક્ષરતા દર નીચા હોવાનું કારણ

ભારતમાં સાક્ષરતા દર નીચા હોવા પાછળના અનેક કારણો છે. જેમાં શાળાઓનો અભાવ, શાળાઓમાં શૌચાલયોનો અભાવ, જાતિવાદ, ગરીબી, યુવતીઓની છેડતીનો ડર, જાગૃતતાનો અભાવ જેવી ઘણી બાબતો શામેલ છે.

You Might Also Like

ભારતે ચીનને આપી ચેતવણી- હવે જરુરત પડવા પર ફાયરિંગ પણ કરીશું
‘Efforts Made to Eradicate His Existence But Ram Still Lives in Our Minds’, says PM Modi while addressing the gathering in Ayodhya
સાઈબર સિક્યોરિટીને મજબૂત કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની બેઠક
India knocks China for raising Kashmir issue at UNSC, calls out ‘Infructuous Attempt’
આરટી-પીસીઆર ટેસ્ટ હવે મહાષ્ટ્રમાં એન્ટ્રી કરવા માટે જરુરી બન્યો – કેટલાક રાજ્યના લોકો માટે જ છે આ નિયમ
TAGGED:World Literacy Dayસાક્ષરતા દિવસ
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयमहत्वपूर्ण कहानियांराजनीतिहिन्दी

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

August 8, 2026

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

JPSC Exam Scam : मुख्य आरोपी के ससुर से सीआईडी की पूछताछ, करोड़ों की संपत्तियां जांच के दायरे में

मोहन भागवत के जेन-जी बयान का भाजपा सांसदों ने किया समर्थन, बोले- युवा विपक्ष के बहकावे में नहीं आएगा

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?